________________ પ્રકાશ-૪: દેવકૃતાતિશયસ્તવ દેવકૃત 19 અતિશયો 1. ધર્મચક્ર 2. સુરાસુરસંચારિત ઇન્દ્રધ્વજ 3. પાદવિન્યાસાર્થે સુવર્ણકમલ 4. ચતુર્મુખત્વ 5. ત્રણ ગઢ 6. કાંટાઓનું અધોમુખ થવું 7. કેશ, રોમ, નખ, દાઢી અને મૂછની સદા એક સરખી અવસ્થિતતા 8. પાંચ ઇન્દ્રિયોના વિષયોની પ્રતિકૂળતા ન થવી તથા સર્વ ઋતુઓની એકીસાથે સુફલદાયિતા 9. સુગંધી જલની વર્ષા 10. પંચવર્ણનાં પુષ્પોની રચના. 11. પક્ષીઓની પ્રદક્ષિણા 12. પવન દ્વારા પ્રતિકૂળ વહનનો ત્યાગ 13. માર્ગસ્થિત વૃક્ષોનું નમન 14. ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સેવા માટે સાથે જ હોવું. 15. અશોક વૃક્ષ (પ્રથમ પ્રાતિહાર્ય') 16. ચામર (ચતુર્થ પ્રાતિહાર્ય) 17. સિંહાસન (પંચમ પ્રાતિહાર્ય) 18. દુંદુભિ (સપ્તમ પ્રાતિહાર્ય) 19. ત્રણ છત્ર (અષ્ટમ પ્રાતિહાર્ય) 1. પ્રાતિહાર્યોનું વર્ણન પંચમ પ્રકાશમાં છે. 200 અરિહંતના અતિશયો