________________ જ નહીં. સાધનાની પ્રત્યેક પળે પ્રત્યેક ક્રિયામાં આનંદની છોળો ઉછળ્યા વિના રહે જ નહીં. ટુંકમાં જે કરો તે ભાવથી કરો, સારૂ કરો, ઉપયોગપૂર્વક કરો, ચીવટથી કરો, જાગૃતિ સાથે કરો. પછી જુઓ સાધના ક્યો ચમત્કાર સર્જતી નથી? અંતે રસ્તો કોક બતાડી દે પણ ચાલવું પડે પોતે જાતે દ્રવ્ય કોક અપાવી દે પણ સાધના કરવી પડે જાતે. * * * * * ...117...