________________ ઉપર ચઢાવ્યા, રીબાવી રીબાવીને માર્યા. સાધુહત્યાના પાપથી કયા ભવે મારો છુટકારો થશે ? સાતમી નરક પણ આ પાપી માટે ઓછી પડશે. હા ! શું મહાત્મા ! શું મહાત્માની સમતા ! શું ગંભીરતા ! એક જીવને બચાવવા જાતે મોતને વહોરી લીધું. ધન્ય સાધુની સાધુતા ! ધિક્કાર છે મારી દુષ્ટતાને ! આ પાપમાંથી છુટવા હવે ચારિત્ર વિના છુટકારો નથી એમ વિચારી તે જ મેતારક મુનિના ઓઘો-મુહપત્તિ લઈ ચારિત્ર લઈ લીધું. સાધના કરી, આત્મહિત સાધી લીધું. મેતારજ મુનિવર ! ધન્ય ધન્ય તુમ અવતાર. અંતે ભુલી ભુતકાળને આજે ક્ષમા ને સ્નેહ ચાહું છું. છલકતા ઉર્મી ભાવોથી તમોને હું ખાઉં છું. ...105...