SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 398 વાર ૧૩૫મું - વૃષભની કલ્પનાથી વસતિગ્રહણ દ્વાર ૧૩૫મું - વૃષભની કલ્પનાથી વસતિગ્રહણ ફળ પગ નગર, ગામ વગેરેમાં જેટલા ક્ષેત્રમાં લોકો રહેતા હોય તેટલા ક્ષેત્રને 1 પગ લાંબો કરીને પૂર્વાભિમુખ ડાબા પડખે બેઠેલા બળદરૂપે કલ્પીને સારા પ્રદેશોમાં સાધુઓ વસે છે. બળદના ક્યા અવયવમાં વસતિ કરવાથી શું લાભ થાય ? અવયવ સીંગડા સાધુઓનો ઝઘડો થાય. અવસ્થાન ન થાય. ગુદા પેટનો રોગ થાય 4 | પુછડી વસતિમાંથી કાઢી મૂકે. 5 | મુખ સારુ ભોજન મળે. | 6 | બે સીંગડાની વચ્ચે કે ખૂંધ સારા વસ્ત્ર, પાત્રા વગેરે મળવારૂપ પૂજા અને ઊભા થવું વગેરે રૂપ સત્કાર થાય. 7 | સ્કંધ, પીઠ બધેથી આવતા સાધુઓથી વસતિ ભરાઈ જાય. 8 | પેટ આહાર વગેરેથી તૃપ્ત થાય. می | م | به | | ع + હે હૃદય ! સુખ માટે કુલેશથી યુક્ત એવા વૈભવને તું કેમ ઇચ્છે છે? આત્માને સંતોષમાં સ્થાપિત કરીને તું સુખી થઈ જા.
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy