SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 602 દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો (5) ઔદયિક પથમિક ક્ષાયોપથમિક પરિણામિક - તે ચારે ગતિના ઔપશમિક સમ્યગુષ્ટિ જીવોને હોય છે. તેમને ઔદયિકભાવે નરકગતિ વગેરે, પથમિકભાવે સમ્યકત્વ, લાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. આ ભાવના ચાર ગતિને આશ્રયીને 4 ભેદ છે. (6) ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક - જે ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉપશમશ્રેણિ માંડે તેને આ ભાવ હોય છે. તેને ઔદયિકભાવે મનુષ્યગતિ, ઔપથમિકભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમ્યત્વ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. આમ આ 6 ભેદોના કુલ 15 ભેદ થાય છે. સાંનિપાતિકભાવના પેટાભેદ | ૧લો | 1 ભેદ રો 0 | જ | K | P | | ૩જો ૪થો પમો છઠ્ઠો કુલ 15 સાંનિપાતિક ભાવના બાકીના 20 ભેદો જીવોને વિષે સંભવતા નથી. જ્યો ભાવ યા કર્મ સંબંધી છે?
SR No.032804
Book TitlePadarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy