________________ દિવ્યવંદના પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમપૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજા આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના | શુભાશિષ પરમપૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય ગુરુદેવ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમદષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો.