SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 50 હાર ૪થુ અદ્ધા છેદ, દ્વાર પમુ સ્વામિત્વ (iv) શેષ 110 :- આ પ્રવૃતિઓ અધ્રુવોદયી હોવાથી તેમની જઘન્ય સ્થિતિઉદીરણા, અજઘન્ય સ્થિતિઉદીરણા, ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા સાદિ અને અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિ ઉદીરણાના સાદ્યાદિ ભાંગા : સાધાદિ ભાંગા ઉત્તરપ્રવૃતિઓ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ણ કુલા મિથ્યાત્વમોહનીય | 2 | 4 | 2 | 2 | 10 શેષ ધ્રુવોદયી 47 2 | 3 | 2 | 2 | 423 અધૂવોદયી 110 316 | 365 | 316 | 316 1,313 (4) અદ્ધાછેદ, (5) સ્વામિત્વ : અદ્ધાછેદ - ઉદીરણાને અયોગ્ય સ્થિતિને અદ્ધાછેદ કહેવાય છે. વસ્થિસ્થતિ - ઉદીરણા કરતી વખતે સત્તામાં રહેલ કુલ સ્થિતિને યસ્થિતિ કહેવાય છે. અદ્ધાછેદ અને સ્થિતિ સ્વામિત્વની સાથે જ કહેવાશે. ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી :- ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા, પણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ તો તે તે પ્રકૃતિના ઉદયવાળા અને અનુદયવાળા જીવો કરતા હતા જયારે ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જ કરે છે. (1) ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ 86 - જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અસાતા, મિથ્યાત્વમોહનીય, કપાય 16, પંચેન્દ્રિયજાતિ, દારિક છે, વૈક્રિય 7, હુંડક સંસ્થાન, વર્ણાદિ 20, કુખગતિ, ઉપઘાત,
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy