________________ 1 6 2 ઉપશાંતાદ્ધા (સમ્યકત્વકાળ)માં થતી ક્રિયાઓ અંતરકરણ - –*ઉપશાંતાદ્ધા - દ્વિતીયસ્થિતિ ( મિથ્યાત્વમોહનીય મિશ્રમોહનીય બંધાયેલા સમયગૂન ર આવલિકાના | સમ્યકત્વમોહનીય 1 દર્શનત્રિકમાંથી અન્યતરોદય ઉત્કૃષ્ટથી 6 આવલિકા ! - સાધિક આવલિકા શેષ સમ્યકત્વનો શેષે સાસ્વાદનની પ્રાપ્તિ દ્વિતીયસ્થિતિમાંથી દલિકો લઈ પ્રથમસમય ચરમાવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે 1 = બીજીસ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના દલિકોને ત્રિધા કરે છે તથા મિથ્યાત્વમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ તથા બીજીસ્થિતિના સમયજૂન 2 આવલિકાના બંધાયેલા મિથ્યાત્વમોહનીયના દલિકોની અસંખ્યગુણાકારે ઉપશમના કરે. 2 = મિશ્રમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ (કર્મપ્રકૃતિના મતે) 3 = મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ તથા શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અટકી જાય. *કષાયમામૃતાચૂર્ણિના મતે ઉપશાંતાદ્ધાથી અંતરકરણ સંખ્યાતગુણ હોય છે. ઉપશાંતાદ્ધામાં થતી ક્રિયાઓ