SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 15) રસધાત તેથી અપૂર્વકરણના પ્રથમ સમયની સ્થિતિસત્તા કરતા ચરમ સમયની સ્થિતિસત્તા સંખ્યાતમા ભાગની હોય છે. (ii) રસઘાત :- અશુભપ્રકૃતિઓના સત્તામાં રહેલા રસમાંથી અનંતમો ભાગ રાખી શેષ રસનો અંતર્મુહૂર્તમાં અપવર્તનાકરણ વડે ઘાત કરે છે. આને એક રસઘાત કહેવાય છે. ત્યાર પછી ફરી તે અનંતમા ભાગમાંથી અનંતમો ભાગ રાખી શેષ રસનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. આ રીતે એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે. રસઘાતનું અંતર્મુહૂર્ત સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતા નાનુ છે. આમ અપૂર્વકરણના અંત સુધી જાણવું. અસત્કલ્પનાએ રસઘાતમાં હણાતા અને શેષ રહેલા રસસ્પર્ધકોની સંખ્યા રસઘાત ૧લો | હણાતા રસસ્પર્ધકો | શેષ રહેલ રસસ્પર્ધકો (અનંતા બહુ ભાગ પ્રમાણ) (અનંતમો ભાગ) 9,000 કરોડ 1,000 કરોડ 900 કરોડ 100 કરોડ 90 કરોડ 10 કરોડ ૪થો 9 કરોડ 1 કરોડ 90 લાખ 10 લાખ 9 લાખ 1 લાખ ૭મો 90 હજાર 10 હજાર 9 હજાર 1 હજાર ૯મો 100 ૧૦મો 90 ૧૧મો પો ૮મો 9OO 10
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy