________________ 1 4 ) પૂર્વભૂમિકા તિર્યંચને 55 પ્રકૃતિઓ, પ૬ પ્રકૃતિઓ, પ૭ પ્રકૃતિઓ, 58 પ્રકૃતિઓ કે પ૯ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે - (i) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતા અસાતા, મિથ્યાત્વમોહનીય, કષાય 4, વેદ 1, હાસ્ય-રતિ શોકઅરતિ, તિર્યંચાયુષ્ય, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક 2, તૈજસ શરીર, કામણ શરીર, ૧લું સંસ્થાન, ૧લું સંઘયણ, વર્ણાદિ 4, ખગતિ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 4, સ્થિર 2, અસ્થિર 2, સુભગ દુર્ભગ, સુસ્વરદુઃસ્વર, આદેય અનાદેય, યશ અયશ, નીચગોત્ર, અંતરાય 5 = 55 પ્રકૃતિઓ (a) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 = પદ પ્રકૃતિઓ (b) પ૫ પ્રકૃતિઓ + ભય = પ૬ પ્રકૃતિઓ (C) 55 પ્રકૃતિઓ + જુગુપ્સા = પ૬ પ્રકૃતિઓ (d) 55 પ્રકૃતિઓ + ઉદ્યોત = પ૬ પ્રકૃતિઓ (a) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય = 57 પ્રકૃતિઓ (b) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + જુગુપ્સા = 57 પ્રકૃતિઓ (C) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ઉદ્યોત = પ૭ પ્રકૃતિઓ પ૫ પ્રકૃતિઓ + ભય + જુગુપ્સા = પ૭ પ્રકૃતિઓ (e) 55 પ્રકૃતિઓ + ભય + ઉદ્યોત = 57 પ્રકૃતિઓ (f) 55 પ્રકૃતિઓ + જુગુપ્સા + ઉદ્યોત = 57 પ્રકૃતિઓ (iv) (a) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય + જુગુપ્સા=૫૮ પ્રકૃતિઓ (b) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય + ઉદ્યોત=૫૮ પ્રકૃતિઓ (ii)