________________ 15 2 ઉદ્ધવનાસંક્રમના સ્વામી (6) નરક 2, તિર્યંચ 2, આતપ 2, સ્થાવર 2, થિણદ્ધિ 3, જાતિ 4, સાધારણ, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, નોકષાય 9, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા = 36 :ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણાવાળા જીવો અંતર્મુહૂર્તમાં આ પ્રકૃતિઓની ઉદ્ધલના કરે. (7) અનંતાનુબંધી 4:- અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરનારા ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવો અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ૪ની ઉધલના કરે. (8) મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- દર્શન ૩નો ક્ષય કરનારા ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવો અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉઠ્ઠલના કરે. ઉપર કહ્યા સિવાયની પ્રકૃતિઓનો ઉદ્દલનાસંક્રમ થતો નથી. ઉઠ્ઠલનાસંક્રમના સ્વામી ઉત્તરપ્રકૃતિ ઉદ્વલનાસંક્રમના સ્વામી ઉદ્વલનાકાળ 1 |આહારક 7 અવિરત જીવો પલ્યોપમાં અસંખ્ય 2 સમ્યક્વમોહનીય મોહનીયની ૨૮ની પલ્યોપમ સત્તાવાળા મિથ્યાદેષ્ટિ જીવો | અસંખ્ય મોહનીયની ૨૮ની અને ૨૭ની પલ્યોપમ સત્તાવાળા મિથ્યાષ્ટિ જીવો | અસંખ્ય 3 મિશ્રમોહનીય 4 દિવ 2, નરક 2, વૈક્રિય 7=11 નામની ૯૫ની સત્તાવાળા મિથ્યાષ્ટિ એકેન્દ્રિય જીવો પલ્યોપમ અસંખ્ય