SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ - મોહનીયમાં સંવેધ 0 અનંતા ના ઉદય વિનાના 7, 8, ૯ના ઉદયસ્થાનોમાં માત્ર ૨૮ની સત્તા હોય. બાકીના ઉદયoમાં 28,27,26 ની સત્તા હોય. કેમકે ૨૨ના બંધમાં અનંતા ના ઉદય વિનાના ઉદયસ્થાનકો અનંતાની વિસંયોજના કરી ૧લા ગુણઠાણે આવી અનંતા. બાંધનાર જીવને પહેલી આવલિકામાં હોય છે. તેને અવશ્ય 28 ની સત્તા હોય છે. 28 ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ પડીને ૧લા ગુણઠાણે આવે તો તેને ૨૨નો બંધ, ૮-૯-૧૦નો ઉદય, 28 ની સત્તા હોય. ત્યાં સમ0 અને મિશ્ર ની ઉદ્વલના શરુ થાય. પલ્યો/અio કાળ બાદ સમ સર્વથા ઉવેલાઈ જતા ૨૭ની સત્તા થાય. બીજા પલ્યો /અio કાળ બાદ મિશ્ર સર્વથા ઉવેલાઈ જતા ૨૬ની સત્તા થાય. અનાદિ મિથ્યાદૃષ્ટિને પણ 26 ની સત્તા હોય, બંધ | ભાંગા | ઉદય ભાંગાની ચોવિશી | સત્તા ગુણo 21 | 8 17 | 2 3 17 | 2 28,27,24 28,27,24 28,27,24 28,24,21 28,24,23,22,21) 28,24,23,22,21 28,24,23,22 224,21 28,24,23,22,21 28,24,23,22,21 28,24,23,22 13 | 2 પણું
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy