________________ શ્રી ગૌતમ સ્વામિને નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ શ્રી સુધર્માસ્વામિને નમઃ શ્રી આત્મ–કમલ–દાન-પ્રેમ-રામચંદ્ર–હીર-મહોદય-લલિતશેખર-રાજશેખર સૂરિભ્યો નમઃ ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત જ્ઞાનસાર પર પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ રચેલ 'જ્ઞાનમંજરી' નામની ટીકાના આધારે આપેલ જ્ઞાનસાર ની વાચના (તૃતિય ભાગ 8-9-10 અષ્ટક) 7 આશીર્વાદ દાતા ને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજ L પ્રવચનકાર | પૂજ્ય આચાર્યભગવંત શ્રીમવિજય રવિશેખરસૂરિ મહારાજ જ્ઞાનસાર-૩ // 1