________________ સ્થિરતાષ્ટક છે તે બધું ભિન્ન છે–એ પ્રમાણે જેને સમભાવ પ્રાપ્ત થએલે છે તેને ગ્રામ-જનસમુદાયમાં અને અરણ્ય-નિર્જન પ્રદેશમાં તુલ્યપણું છે-એટલે ત્યાં ઈષ્ટપણી અને અનિષ્ટપણને અભાવ છે, તેમજ તેઓને દિવસે અને રાત્રે રાગ દ્વેષના અભાવરૂપ સમ પરિણામ છે. स्थैर्यरत्नप्रदीपश्चेद दीपः संकल्पदीपजैः। તતિ પૂૌર પૂરતથાગઢ માધા. જે સ્થિરતારૂપ રત્નને દવે સદા દેદીપ્યમાન છે તે સંકલ્પરૂપ દીપથી ઉત્પન્ન થએલા વિકલ્પરૂપ ધૂમનું શું કામ છે? અર્થાત તેનું કંઈ પણ પ્રયોજન નથી. તથા અત્યત ધૂમ-મલીન એવા પ્રાણાતિપાતાદિક આસનું પણ શું કામ છે? " સંકલ્પરૂપ દી ક્ષણવાર પ્રકાશ કરે છે અને વિકલ્પ રૂ૫) અતિશય ધૂમથી ચિત્તવૃહ મલીન કરે છે, તે માટે સદા પ્રકાશી નિષ્કલંક સ્થિરતારૂપ દીપ જ આદર કરવા યોગ્ય છે. જે સ્થિરતારૂપ રત્નને દેવે જે પુરુષને હમેશાં દેદીપ્યમાન હોય તે તેને સંકલ૫રૂપ દીપથી ઉત્પન્ન થએલા વિકલ્પરૂપ ધૂમથી સર્યું. પરભાવની ચિન્તાને અનુસરનાર અશુદ્ધ 1 ટૂ–જે. શૈર્ચરત્ન =સ્થિરતારૂપ રત્નને દીવો. ઢીક દેદીમાન, પ્રકાશમાન. તત્વ=તો સં૫રી નૈ=સંકલ્પરૂપ દીવાથી ઉત્પન્ન થએલા. વિવ=વિકલ્પરૂપ. ધૂમૈ =ધૂમાડાઓનું =(નિષેધાર્થક અવ્યય ). કામ નથી. તથા=વળી. અધૂમ: અત્યંત મલીન. રાવૈ = પ્રાણાતિપાત વગેરે આવો-કર્મબન્ધના હેતુઓનું કામ નથી)