________________ સંગ્રહ, ઓગણત્રીસમી [271 દાવા વકીલે લડે વકીલેને જોખમદારી નથી. તે તે સીલેને હેય. મારે અસીલ આમ કહે છે. શાસ્ત્રકાર અને આશ્રય સંવર, બંધ, નિર્જરા કહે છે. તારે આત્મા એ પ્રમાણે આશ્રનું સેવન કરવાથી તેવા પ્રકારને થાય છે તે વિચાર્યું ! આશ્રવાદિકને અંગે પિતાની જવાબદારી જોખમદારી સમજે ત્યારે રેચક સમ્યકત્વતે સમ જ્યા પછી અમલમાં ન મૂકે તે કારક સમ્યક્ત્વ નહીં. પરિરૂ સહ ઉપસર્ગ નિરતિચારપણે સહન કરવાપૂર્વક ચારિત્રના આચારે પાળવા તેનું નામ કારક સમ્યત્વ. = મોબર જારદા નં ર તિ પાતા=નિશ્ચયનું સમક્તિ તે જ મુનિપણું એવી નિશ્ચયની વાત કરનારને સમકિત ન આવી જાય. નિશ્ચય સમ્યક્ત્વ, શુભ વર્તનથી જ આવે છે. જેઓ બહિરાત્માપણું છોડી દે. આપણે ધર્મ કરવા તૈયાર છીએ, પણ મમતાભાવ ખસેલે ન હોય ત્યાં સુધી. કુટુમ્બ, પિસા શરીરને અગવડ ન આવે, તે ધર્મ કરે. પૈસા–શરીર સાચવવા ને પરમ ક્તવ્ય તેનું રક્ષણ તે પહેલું. એ દષ્ટિ હોય ત્યાં સુધી આત્મા માર્ગ ઉપર આવી મુશ્કેલ છે. જીવન રહે કે જાવ, પણ ધર્મ રહે, એ દષ્ટિ આવે ત્યારે માર્ગ પર. પ્રશ્ન-શાસ્ત્રોનાં પાનાનાં વચનથી તે દરેકને શી રીતે બહાર કરી શકાય? ઉત્તર-શાસ્ત્રનાં વચને તે કેવળજ્ઞાનીના વચને છે. જે શાસનની પ્રણાલિકાએ અર્થ થતું હોય તેથી વિરુદ્ધ ગયે, એટલે ખલાસ. કેવળીનાં વચનેને ન માનીએ તે શું કામનું ? કેવળી માનવા શા આધારે? શ્રદ્ધા ઉપર જ કેવળી મનાશે. શ્રદ્ધાથી કેવળી નહીં માનનારા તે કેવળીની હાજરી વખતે