________________ છવીસમાં [23 બીજાનું વિમાન પડાવી લઉં. પાડેશી રાજ્યની તકરાર હેય. સરહદની તકરાર સુકાય જ નહીં. તેવી જ તે સૌધર્મ ઈન્દ્ર અને ઈશાન ઈન તેની તાર સુકાય જ નહીં. એવી રીતે તકરારવાળા છતાં અકુશવાળા છે. મર્યાદા બહાર નથી. આપણી તકરાર હું હુ” એવું હથિયાર રાખવું છે, કે બૂટું ન થાય. યુતિને બુદ્ધી કરી શકાય. સામે કહે કે-મારે આ હક ડૂબે છે તે આપણે કહીએ કે તારે આ હક રાખીએ છીએ, એમ એ બધાંનું એસડ છે, પણ હુનું ઓસડ નથી. આપણે મનુષ્યો થયા. ચાયને માટે નર શબ્દ ધારણ કર્યો. નીતિને ઘડનાસ, પિષનારા તેથી નીતિના શબ્દને જ ધારણ કરનાર હેવાથી નર, નીતિનું જીવન હોય તે નર, નહીંતર છે તેથી સૌધર્મ-ઈશાન બનેના ઈ તકરાર વખતે સનત્યુમારના ઈન્દ્રને યાદ કરે, ત્યાં આવે. આવીને જે ચૂકાદો આપે તે બંનેને માન્ય. બંને ઈન્દ્રને તે ચૂકાદે કબૂલ કર પડે. ઈન્દ્ર પણ કેઈનું પડે તે મને જડે તેવા લેભી હોય છે. રાજાની સભામાંથી મુગટ ફેઈ ચરી ગયે તેવું કદાપિ સાંભળ્યું નથી. ઈન્દ્રમાં દેવતામાં એ બને છે ભાગીને જાય કયાં? કૃષ્ણરાજીમાં મુગટ ચેરી દેવતા કૃષ્ણરાજીમાં પિસી જાય ઇન્દ્રની સભામાં આ સ્થિતિ! તેવી સ્થિતિમાં આ નર શબ્દ લાગુ ન કર્યો ! નર શબ્દ નીતિ–ન્યાયને જણાવનાર છે, તેથી તે મનુષ્યમાં જ લગાડ્યો. કર્મને સર્વથા ખશેડી નાંખવાની તાકાત નારકા, તિર્યંચ કે દેવતામાં નથી. માત્ર તે તાકાત નરમાં જ છે. આત્માને કર્મથી સ્વતંત્ર બનાવે તે મનુષ્યથી જ બની શકે છે. નીતિ સાચવે, અન્યાયને દૂર કરે, આવી રીતે મનુષ્યની સ્થિતિ હોવાથી મનુષ્યના ભવને વૃક્ષની ઉપમા થાયી, હવે તેનાં ફળે કયા ?