SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ પરિયોજના મુંબઈમહોલ્લા સમિતિઓ ઈ.સ.૧૯૯૩ નાં મુંબઈનાં રમખાણો પછી વિવિધ વિસ્તારોમાં, વિશેષ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક સમિતિઓ રચવામાં આવી. પારસ્પરિક વેર અટકાવવા અને ઉપચારની દિશામાં એ પહેલા છે. સામુદાયિક સંવાદિતા એનો મહત્વનો ઉદ્દેશ છે. શાંતિ માટે ઔષધ અખાતી યુદ્ધ પછી, એક સંગઠનની અનેક મેડિકલ ટીમોએ બિમાર ઈરાકી બાળકોની સારવાર કરી અનેક જિંદગીઓ બચાવી હતી. તેમની દસ્તાવેજી લ્મિો દુનિયાના વિવિધ ભાગોમાંનાં ઈરાકી બાળકોની દુર્દશા દર્શાવે છે. એવી જ જિંદાદિલીથી ભારતીય ડોક્ટરોએ પણ અનેક પાકિસ્તાની બાળકોનાં ઓપરેશન કર્યા હતાં.
SR No.032764
Book TitleShantina Swarupo
Original Sutra AuthorN/A
AuthorHomi Ghala
PublisherL D Indology Ahmedabad
Publication Year2011
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy