________________ યુવાવર્ગને પ્રોત્સાહન પથરામાંથી. પાઠશાળાઓ ય .એસ .ના પર્વતારોહી ગ્રેગ મોર્ટેન્સન પાકિસ્તાન અને અઘાનિસ્તાનમાં બોમ્બ નહિ પરંતુ પુસ્તકો દ્વારા શાંતિ માટે પ્રોત્સાહન આપે છે. તેમણે છેવાડાનાં ગામોમાં 100 જેટલી શાળાઓ બાંધી શાંતિનાં બીજ -લેખક જહોન વોલાક માર્ચ 1993 માં શરૂ કરેલો - નહિ નફો અને બિનસાંપ્રાદાયિક શાંતિબીજ પ્રોગ્રામ, આવતીકાલના નેતાઓ તૈયાર કરીને સંઘર્ષ-સમાધાન પર કેન્દ્રિત કર્યો છે. તે યુવાવર્ગને સહ-અસ્તિત્વ અને સુમેળના સંવર્ધન માટે સજ્જ કરે છે. તેમાં મધ્યપૂર્વના તેમ જ સંઘર્ષગ્રસ્ત અન્ય પ્રદેશોના કિશોરોને આવરી લેવાય છે.