________________ આંતરધર્મ ચળવળનું સામર્થ્ય કેટલાંક મહત્ત્વનાં વૈશ્વિક સંગઠનો છે : ઈન્ટરનેશનલ એસોસીએશન ફોર રિલિજીયસ ફ્રીડમ, રિલિજીયન્સ ફોર પીસ એન્ડ યુનાઇટેડ રિલિજીયન્સ ઇનિફ્યુટિવ. તેમનાં મહત્ત્વનાં કાર્યક્ષેત્રો છે - શાંતિ અભિયાનને સમર્થન, સંઘર્ષ-સમાધાન, માનવ-અધિકારોને પ્રોત્સાહન, ધાર્મિક સ્વાતંત્ર્યની તરફેણ, ગરીબી નિવારણ વગેરે. આંતરધર્મની ચળવળનું સામર્થ્ય લગભગ બધાં જ આંતરધર્મ સંગઠનો માટે સંવાદ એ મહત્ત્વનો. ઉકેલ છે. વિખ્યાત ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી હાન્સ કુગએ હ્યું છે, ““ધર્મો વચ્ચે શાંતિ વગર દેશો વચ્ચે શાંતિ નહિ. ધર્મો વચ્ચે સંવાદ વગર ધર્મોમાં શાંતિ ના થાય.'' 20