________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા प्राः बहुधा धावदान्त कसहि 8 સ્વામી જિતાત્માનંદ ભારપૂર્વક કહે છે, “જ્યારે આપણે આધ્યાત્મિક સંસ્કૃતિ, નિહિત દિવ્યતાના આપણા મૂળભૂત ક્રાઇસ્ટ તથા બુદ્ધ સ્વરૂપો પ્રત્યે જાગ્રત થઈશું ત્યારે આપણા યુગમાં ધર્મના ભેદ છતાં શાંતિ સ્થપાશે.' સ્ત્રીભ્રણહત્યાના અનિષ્ટને ડામવા માટે જાગૃતિ કેળવવા ભારત સરકાર ધાર્મિક અગ્રણીઓની સહાય લે છે. 4POETICIDE बेटी बचाओ save the girl child