________________ સમર્પણ જૈન શાસનના સફળ સુકાની જગતના ઝગમગતા જવાહિર વીરશાસનના વીર સેનાપતિ તપાગચ્છના તાજ વ્યાખ્યાન વાચસ્પતિ સમર્થ શાસનપ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ જેઓ શ્રીમદ્ સંયમજીવનના પ્રારંભથી અંતિમ શ્વાસ સુધી જ્ઞાનાનંદની મસ્તીમાં મસ્ત બની જીવ્યા હતા તે પૂજ્યપાદ સ્વગીય આચાર્યદેવેશ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પરમ પવિત્ર આત્માને સાદર...સવિનય. સબહુમાન.... સ..... o... ....