________________ હું આત્મા છું - પૂર્વ જન્મનું શરીર સાથે નથી આવ્યું. તેને તે નાશ થઈ ગયે. પણ શરીરના નાશ પછી પણ આત્મા કાયમ રહ્યો. તેથી જ તેણે સંસ્કાર સાથે લઈને આ જન્મ ધારણ કર્યો. આથી સિદ્ધ થાય કે આત્મા નિત્ય છે, અવિનાશી છે. આત્માની નિત્યતા સિવાય આ બધું સંભવી શકતું જ નથી. હવે આત્માની નિત્યતાને સિદ્ધ કરતાં વધુ તક ગુરુદેવ કેવી રીતે આપશે તે અવસરે