________________ 143 47 તેઉકાયની રક્ષા કરૂં. 48 વાઉકાય. 49 વનસ્પતિકાય. 50 ત્રસ કાયની રક્ષા કરૂં. શ્રી પખી પ્રતિક્રમણ વિધિ 1 પ્રથમ દેવસિક પ્રતિક્રમણમાં વંદિત્તું કહીએ ત્યાં સુધી સર્વ કહેવું, પણ ચૈત્યવંદન સકલાર્વતનું કહેવું અને થે સ્નાતસ્યાની કહેવી. 2 પછી ખમાસમણ દઈને “દેવસિઅ આલેઈઅ પડિ. કંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પફખી મુહપત્તિ પડિ. લેવું? ઈચ્છ' એમ કહી મુહપત્તિ પડિલેહવી. 3 પછી વાંદણ બે દઈ ઈચ્છાકારેણ સંદિ. ભગ અભુઠિઓહં સંબુદ્ધખામણેણં અભિંતર પક્રિખઅં ખામેઉં ? ઈચ્છે ખામેમિ પફિખએ, એક પખસ્સ પનરસ દિવસાણું, પનરસ રાઈઆણું કિંચિ અપત્તિયં પરંપત્તિયં, કહેવું. 4 ઇચ્છાકારેણ સંદિભગવ પક્રિખઅં આલેઉં? ઈચ્છ આલેએમિ જે મે પફિખએ અઈઆરે કઓ કહેવું. : 5 પછી “ઈચ્છાકારેણ સંદિ. ભગવ પફખી અતિચાર આલેઉં? ઈચ્છ' એમ કહી પકૂખી અતિચાર સંપૂર્ણ કહીએ. 6 પછી “સબ્યસ્સવિ પફિખઅ દુચિંતિ, દુમ્ભાસિઅ, દુિિટ્રઅ, ઈચ્છ. ઈછું તસ્સ મિચ્છામિ દુક્કડં” કહી 7 પછી શિષ્ય કહે, “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પક્રિખ તપ પ્રસાદ કરાજી” ગુરું આવી રીતે કહે “ચઉઘેણું 11.