________________ 4 સ્વાધ્યાય પુષ્પસૌરભ હું સંજય-વિરય-પડિહય-પચ્ચક્ખાય-પાવકમે, અનિઆ, દિઠિસંપને, માયામો સવિવજિજ, અઈજેસુ દીવસમુ. સુ, પન્નરસસુ કમ્મભૂમીસુ, જાવંત કેવિ સાહૂ યહરણ-ગુચ્છ પડિગહ-ધારા, પંચમહવયધારા, અઠારસસહસ્સસલંગધારા અનુયાયારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મFએણ વંદામિ. ખામેમિ સવ જીવે, સવે જીવા ખમંતુ મે; મિત્તી મે સવ્વભૂસુ, વેરે મઝ ન કેણઈ. 1 એવમ આલઈએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ, તિવિહેણ પડિક્કતે, વંદામિ જણે ચઉવીસં. 2 ઇતિ શ્રી યતિ પ્રતિક્રમણ સૂત્ર. 6. પાક્ષિક અતિચાર નાણુમિ દંસણંમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વિરિયંમિ, આયરણે આયારે, ઈએસે પંચહા ભણિઓ. 1 જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. 1 : તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર–કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ ય નિખ્તવણે, વંજણ અત્થ તદુભ, અવિહો નાણમાયા. 2 જ્ઞાન કાલવેલામાંહે પઢયો, ગુ પરાવ નહિ, અકાલે પલ્યો, વિનયહીન બહુમાનહીન યોગેપધાનહાન પલ્યો, અનેરા કહે પલ્યો, અને ગુરુ કહ્યો, દેવવંદન વાંદણે પડિક્રમણે સંઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડો અક્ષર કાને માર્ગે આગલે એ છે ભયે ગુ. સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, કાજે અણુ