________________ શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળાને ઉપઘાત. સુરતના વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલ્લભદસ બાળગોવિંદદાસે તા. 1 લી સપ્ટેમ્બર સન 1877 ના રોજ વિલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન 180 માં રૂ. 2,000 સાઈટીને મળ્યા. તે એવી શરતથી કે વ્યાજમાંથી સામાજિક સુધારો થાય એવાં પુસ્તકે તૈયાર કરી છપાવવાં. સદરહુ વિલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન 1894 માં રૂ. 18,000 ની સરકારી કૅમિસરી નોટે પુસ્તકે તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ વિદ્યાવિલાસી અને પરોપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યત નીચેના પુસ્તક " શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળા >> તરીકે પ્રસિદ્ધ થયાં છે - 1. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણો તથા તેમાં સુધારો કરવાના ઉપાય રૂ. 0-7-0 2. માને શિખામણ. 3. નીતિમંદિર. રૂ. 0-12-0 4. બાળલગ્નથી થતી હાનિ, 0-6-0 પ. પુનર્વિવાહપક્ષની પૂરીપૂરી સેળસેળ આના ફજેતી ! રૂ. ૦–પ-૦ 6. ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર. -4-0 છે. ધાર્મિક પુરુષો. -4-0 8. ઉઘોગી પુરૂષો, -4-0 9. બેન્જામીન ઢાંકલીન, રૂ. 1-0-0 10. બોધક ચરિત્ર. રૂ. -4-0 11. સતન. Y ന് Y 0 Y 15' 7 0 રૂ. 1-8-0