________________ - 34 મેગલ શહેનશાહતના અસ્ત સમયમાં મરેડાનું જોર વધ્યું. પણ જામી ભાગની પદ્ધતિ તેમણે ગ્રહણ કરી. એનું પરિણામ એ આવ્યું કે પિતાની સત્તાકાળે પણ મરેઠાઓ ચેથ અને સરદેશમુખીને નામે લૂટફાટ જ કરતા હતા. તેથી દેશમાં સર્વત્ર અંધાધુની અને ત્રાસ પ્રસરી રહ્યાં. મધ્ય હિન્દુસ્તાનમાં પીંઢારા અને ફાંસીઆ ત્રાસ ઉપજાવતા; પંજાબમાં સીખ લેકે મહેમાંહે વઢતા હતા; દક્ષિણમાં હૈદર અને ટીપુનું રાજ્ય થડાકાળને માટે ઉદય પામ્યું અને પછી અસ્ત પામ્યું. ચોર, લૂટારા અને ચાંચીઆ ચેતરફ ત્રાસ વરતાવવા લાગ્યા. જાન માલની સલામતી રહી નહિ અને લેકે ત્રાહિ ત્રાહિ પિકારવા લાગ્યા. લડાઈ, ટંટા, અને ફરસાદ ચારે તરફ થવા લાગ્યા. આવે સમયે અંગ્રેજ યોદ્ધો બહાર પાડે, અને કળબળથી કામ કરી પિતાની સત્તા એણે સ્થાપી. સત્તાવનના બળવા પછી બ્રિટિશ શેહેન શ્રી વિકટેરિયાના નામે પરમ હિતકર બ્રિટિશ રાજ્ય ચાલવા લાગ્યું. બ્રિટિશ અમલ જેમ જેમ જામતે ગયો, તેમ તેમ જાનમાલનું રક્ષણ વધતું ગયું; અને હિન્દના ધર્મ અને કાયદાને માન અપાવા લાગ્યું. દેશી રજવાડા નિયમમાં આવવા લાગ્યા અને આધુનિક સુધારાને કાળ બેસવા લાગે. લેકે નિર્ભય થયા અને વાઘ અને બકરી એક આરે પાણી પીએ એ સમય આવ્યો. આ શાંતિને સમય આવતાં લેકેને પિતાના અભ્ય દય અને નિશ્રેયનો વિચાર કરવાનો પ્રસંગ પાછો પ્રાપ્ત થશે. સરકારે પણ લેકેને કેળવવાનો આરંભ કર્યો. યુનિવરસિટીઓ સ્થપાઈ, અને છાપાં અને વર્તમાનપત્રે નીકળવા લાગ્યાં. અંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતાં લેકે પાથી ય વિચાર અને રહેણી કરણીથી વાકેફ થવા લાગ્યા. તેમનાં કુંડ વિખેરાયાં, અને “યા હોમ કરીને પડો સુધારે આગે અમદાવાદમાં પ્રાર્થના સમાજ આસ્તિત્વમાં આવી, આર્ય સમાજ અને