________________ 234 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હેવાથી કયામતને દિવસે તેને ઉભુ થવું પડે છે અને જળ-માર્જનની ક્રિયા તેને કરવામાં નહિ આવી હોય તે નિરંતર તેને નરકમાં રહેવું પડે છે. બાળજીવનની કિંમત અને પવિત્રતાના આપણુ નિર્મળ ભાનની શરૂઆતના સિદ્ધાંતને લીધે ઘણું કરીને મોટે ભાગે થએલી છે, અને હવે આપણા તાનિ વનમાં એ ભાન એવું તે ઓતપ્રોત થઈ ગયું છે કે એવા કોઈ. પણ સિદ્ધાન્તની ગેરહાજરીમાં પણ તે ટકી રહેવા સમર્થ છે. શરૂઆતમાં ખ્રિસ્તિઓ કહેતા કે બાળક મરે તે તે ઠીક; પણ જળ માજનના સંસ્કાર પામ્યા વિના જે એ જાય તો તેની નિરંતર અધોગતિ રહે છે. તેથી જ તેઓ ગર્ભપાતને મહા પાપ ગણતા હતા. “સંતોના જીવન ચરિત’ નામના પુસ્તકમાં લખ્યું છે કે એક માણસને ગર્ભાશયમાં બાળકની અવસ્થા કેવી હોય છે તે જાણવાની વિચિત્ર જીજ્ઞાસા થઈ, અને તેથી એક ગર્ભવતી સ્ત્રીને તેણે મારી નાખી અને આ પ્રમાણે તેણે સ્ત્રી-હત્યા અને બાળહત્યા અને કરી. પણ પાછળથી તેને તેનો પસ્તાવો થતાં જંગલમાં જઈ પ્રાયશ્ચિત અને પ્રાર્થના તે કરવા લાગે. પશ્ચાતાપના ઘણાં વર્ષો એમ ગાળ્યા પછી ઇશ્વરી અવાજથી તેના જાણવામાં આવ્યું કે તેને સ્ત્રીહત્યાનો ગુને માફ થયો પણ બાળહત્યાનો ગુને માફ થયો નહિ. પ્રાચીન સંસ્કૃતિમાં બાળહત્યાને રિવાજ પણ એક મોટા કલંકરૂપ હતે. આ ગુનાને સ્વાભાવિક ઈતિહાસ કાંઈક વિચિત્ર છે. જંગલીઓમાં દયાની લાગણી બહુ નિબળ હોય છે; અને તેમની લડાયક અને ભરવાડશાઇ દગી બાળ-જીવનના સંરક્ષણને પ્રનિકુળ હોય છે. તેથી જન્મેલા બાળકને જીવતું રાખવાને તેના બાપનો વિચાર ન થાય તે તેને મારી નાખવાનું કે રખડતું મૂકી દેવાને રિવાજ સામાન્ય રીતે પ્રચલિત થાય છે જે પ્રજા જંગલી દશામાંથી બહાર આવેલી છતાં હજી પિતાની રહેણી કરણીમાં અણઘડ અને સાદી હોય છે તે પ્રજામાં બાળ હત્યાનો રિવાજ ઘણું કરીને કવચિત્ જ જોવામાં આવે છે. પરંતુ સુધારા વધતાં બીજા ક્રૂર ગુનાઓ સ્વાભાવિક રીતે જ ઓછા થતા જાય છે તેમ આ ગુન એ છે કે નથી, કારણ કે જંગલી દશા છોડયા પછી લેકેની કૂરતા કરતાં તેમના વ્ય