________________ 194 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ઓછા બનતા અને લેકેની જાણમાં ઓછા આવતા, તથાપિ હજી ઘણા બનતા અને કેટલાક તે એણે પિતે નજરે જોયા હતા એમ એ કહે છે. જ્યારે કોઈ ચમત્કાર બન્યાનું એને કહેવામાં આવતું, ત્યારે તેની ખાસ તપાસ એ કરાવત; અને સાક્ષીઓની જુબાનીએ જાહેરમાં વંચાવતે. વળી મુએલા ધર્મવીરોનાં હાડકાં કયાં છે તેની માહિતી સ્વપ્નદ્વારા મળતી; અને તે હાડકાં જ્યારે લાવવામાં આવતાં ત્યારે તેમના સ્પર્શથી મુએલાં માણસે સજીવન થતાં, આંધળીને આંખો આવતી, અને દીવાના માણસે ડાહ્યા થઈ જતા. આવા ચમત્કારની નોંધ સંત ઑગસ્ટાઈને પિતાના લખાણમાં લીધી હતી અને આફ્રિકામાં તેની પૂજા ફેલાવી હતી; ઈત્યાદિ અનેક વાતે ખ્રિસ્તિ વૃદ્ધાએ કહી છે એ વાત ખરી; પરંતુ આપણું પ્રોજન અત્ર એટલું જ છે કે સાચી હોય યા બેટી હેય, પણ એવી અદ્દભૂત વાતે ખ્રિસ્તિ થએલાની દઢતા વધારે દઢ કરવામાં જ કામ આવતી હતી; તેથી વિશેષ પ્રયોજન તેમનાથી સરતું નહિ. પરંતુ ભૂત કાઢવાને ચમત્કાર પ્રાથમિક ખ્રિસ્તિ સંસ્થામાં બહુ અગત્યનું સ્થાન ભગવતે હતે. કેટલાક રોગ ઈશ્વરના મેકલ્યા આવે છે એવી માન્યતાથી પ્રાચીન કાળના લેકે પરિચિત હતા, પરંતુ ગ્રીસના પ્રાથમિક કાળમાં ભૂતના વળગાડથી લેકે અજાણ્યા હતા એમ જણાય છે. પ્લેટના તત્વજ્ઞાનમાં, ગણ દેવો કિંવા ડીમો જે કે દેવથી ઉતરતા ગણાતા હતા, તથાપિ દુષ્ટ ગણતા નહતા, અને ઈશુખ્રિસ્તના અવતાર પહેલાં ગ્રીક કે રોમન લેકમાં દુષ્ટ ડીમાને સ્વીકાર થયો હોય એ વાત ઘણી સંશય પડતી છે. પરંતુ ડીમને દૈત્ય હોય છે એવી માન્યતા પૂર્વ દેશી વેહેની, સાથે રોમમાં પડી અને તેની આંગળીએ વળગાડ અને ભૂવાને ધંધે પણ રોમમાં દાખલ થઈ ગયાં. યાહુદી લેકે કે જે પિતાના દેશમાં ભૂતના વળગાડવાળાં માણસો હરતાં ફરતાં ઘણા જોતા તેઓ કહેતા કે સોલેમના કનેથી તેઓ ભૂત કાઢવાની વિદ્યા શીખ્યા હતા અને તેથી તેઓ તેમના ભુવા થયા, અને આણ દઈને અથવા બારાસ નામના એક જાતના ચમકારીક મળીઓ વડે તેઓ ભૂત કાઢતા. એક યહુદીએ એક માણસના