________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઈતિહાસ. 107 ધર્મની સારી બાજુ પણ હોય છે. એક પાદરી પિતાના નાના પ્રદેશમાં સારું પણ ઘણું કરી શકે છે. કેને નીતિ અને સુધારાના માર્ગમાં એ કેળવે છે; સાદા, સરળ અને બીનસ્વાથી ઉત્સાહથી અજ્ઞાનીને એ જ્ઞાન આપે છે; નીતિમાં ભૂલેલાને એ રસ્તા બતાવે છે; દુઃખીને દીલાસે આપે છે, ભયંકર મરકીની દરકાર રાખ્યા વિના મરતાનું મોત એ સુધારે છે, અને અનેક રીતે દુષ્ટ મનોવિકારનું સાંત્વન કરી લેકની રીતભાતને કોમળ અને વિવેકી એ કરે છે અને તેમને ઉન્નત બનાવી શાંત કરે છે. પરંતુ આવી બાબતો ઉપલક દૃષ્ટિએ બહાર તુરત દેખાઈ આવતી નથી, અને તેથી ઈતિહાસકારને લક્ષમાંથી તે સરી જાય છે. કેઈ મંડળની એકંદર વર્તણુક ઉપરથી તેના અંગભૂતની ચાલચલગતનું અનુમાન બાંધવું હમેશાં જોખમ ભરેલું છે. પણ ધર્મ-સંસ્થાની બાબતમાં તો એ ખાસ જોખમ ભરેલું છે, કારણ કે સંસ્થાની અપૂર્ણતા લેકેની નજરે તુરત ચડી આવે છે, પણ તેના અંગભૂતની ખુબીઓ એકદમ નજરે નથી ચડતી. વળી જૂદી જૂદી પ્રજામાં સદાચારનાં પ્રયોજન પણ ઘણું ભિન્ન ભિન્ન હોય છે, અને તેથી એક પ્રજાને માપથી બીજીને માપતાં ગંભીર ગેરસમજણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સહૃદયતાની પ્રબળ શક્તિમાંથી ફેંચ પ્રજાના મુખ્ય સદ્દગુણ પરિણમે છે. અને તેમના કેટલાક અત્યંત સુંદર માનસિક ગુણનું, કેટલાકે સાંસારિક રિવાજેને, અને યુરેપમાં તેમની એટલી બધી અસર થાય છે તેનું કારણ પણ તે જ છે. જે કાઈ પરદેશી પ્રજા સ્વતંત્રતાને પ્રયાસ કરે છે તે પ્રજા પ્રત્યે સંપૂર્ણ દીલસેઝ બતાવનારા ફ્રેંચ લેકે જેવા બીજા કેદ હતા નથી. વિદેશીય વિચારેને સમજવામાં અને તે વિચાર પ્રત્યે દીલસે બતાવવામાં તે પ્રજા જેવી બીજી કોઈ મશહુર નથી. તે પ્રજાના ગુના ગેબી અને ઘણા છે, પણ તેના ગુણ પણ મેટા છે. પરંતુ એંગ્લ સેક્ષન પ્રજામાં છે કે કોઈ કઈ વખત પ્રબળ પણ ક્ષણજીવી ઉત્સાહ દેખા દે છે, પણ ઘણું કરીને તે પ્રજા સાંકડા મનની, અબુજ, અને લાગણી વિનાની હોય છે તેના સદ્દગુણનું મોટું મૂળ કર્તવ્યની લાગણી હોય છે, અને બીજા કશાની દરકાર રાખ્યા વિના પિતાને જે વાત વાજબી લાગે તે કરવામાં માહેર છે. તેમને