________________
'.
મ
- 5 વંદના અઠ્ઠોતેરમી
જેમના ઉપદેશનું પાન
કરતાં દાનને મહિમા સમાયે,
અને અભયદાન, સુપાત્રદાન
તથા અનુકંપા દાનની પ્રવૃત્તિઓ પ્રકૃણ: ભાવે
પાંગરવા લાગી,
શ્રી જિનેશ્વરદેવને
અમારી કેટિ કોટિ વંદના હે.
સુબંધુ ટ્રેડર્સ ૧૨૩-શયદા માર્ગ. ભીમપુરા,
મુંબઈ-૪૦૦ ૦૦૯ ટે. નં. ૩૩૫૮૧૧