________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૪૫ ખાવા બેસે તે ચાર-પાંચ માણસ જેટલું સામટું ભેજન ખાય. રડવા લાગે તે ઘરવાળીને સાડલો ઓઢીને પોક મૂકે ! રડે તે એવું ભયંકર કે ભલભલાના હાથમાં કેળિયો રહી જાય.
એક ગીને શરણે ગયા. ફેરીવાળાની પત્નીએ ઘણું, ઘણું આજીજી કરી. એગીએ સર્વતોભદ્ર યંત્રની ઉપાસના કરી.
પહેલી પાટી પીવડાવી કે ફેરીવાળે માંડ ઠેકડા મારવા. વચ્ચે હોંકારા કરતે જાય કે, “અલ્યા, ભૂખ ભેગું કરીશ. ફૂટપાટ પર સૂવડાવીશ.”
યોગી નિર્ભય હતા. એમણે હિંમતભેર અનુષ્ઠાન ચાલુ રાખ્યું. નવવાર પાટી પીવડાવી. ફેરીવાળે સાજે-તાજો થઈ ગયે. નખમાંય રોગ રહ્યો નહીં. આવી કડી દશા થઈ હશે, એને સહેજે ખ્યાલ આવે નહીં. આ જૈન મંત્ર છે. એનું નામ સર્વતોભદ્ર યંત્ર છે. એની ખૂબી એ છે કે
૨૫ | ° | #ી ૧૫° |
૨૦ ! ૪પ !
સ્વા | હા ! બો
૭૦ { ૩૫ |
સ્વા
| ૫૫ | ૧૦ | હા | ૬૫, ૪૦
કલી એને આડી કે ઊભી રીતે ગણે, તે એને સરવાળો એકસે ને સીત્તેરને થશે. મંત્રાક્ષની વચ્ચેના ચાર ચોરસમાં પણ પ્રત્યેકને સરવાળે એકસે ને સીસર જ થશે..