________________
બારણુ રાજાની ઉંમર ૧૬ વર્ષની હતી, પણ તે ક્યારને એ વૃદ્ધ બની ગયા હતા. છેલ્લાં પાંચ વર્ષોમાં તેનું શરીર અનેક રોગોનું ઘર થઈ પડ્યું હતું, અમે જાવું તથા બેડોળ થઈ ગયું હતું. મૂળથી તેને સ્વભાવ લદ હતું, તેમાં વળી તે ચીડીઓ થઈ ગયો. ઈ. સ. ૧૫૪૭ના જાન્યુઅરિની ૨૮મી તારીખે હેનરી મરણ પામ્યો.
હેનરીમા મરણ સમયે દેશમાં ધાર્મિક, સામાજિક, રાજદ્વારી, કે કોઈ બીજી એવી સત્તા ન હતી, કે જે તેના તાબામાં ન હોય; રાજ્યતંત્રમાં તમામ અંગે તેની ઈચ્છા પ્રમાણે ચાલતાં. પિતાના પ્રધાનો, મિત્રો, કે બીજું aઈ હેનરીની આડે આવે તો તેનું નિકંદન કાઢવામાં તેને સ્કત નડતી નહિ. તેને નિરંકુશ સત્તા જોઈતી હતી. તેને માટે કહેવાય છે, કે “He was the king, the whole king, and nothing but the king.” છતાં તે જાલીમ ન હતું. તેણે હંમેશાં પ્રજાહિતનું રક્ષણ કરવાની કાળજી શાખી હતી. લેકમતને તેણે ઠેકર મારી હશે, પરંતુ વખત આવતાં તેને અનુકુળ થઈ જતાં આવડતું હતું, એટલે પ્રજામાં તે પ્રિય થઈ પડત. તેણે દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય મેળવ્યું, વેપારને ઉત્તેજન આપ્યું, અને પ્રજાની સમૃદ્ધિને પિવી. તે ઉન્મત્ત ઉમરા પ્રત્યે ક્રૂર રીતે વર્તતે, અને તેમની પ્રતિષ્ઠા ઘટાડતો. પોતાના અમલમાં તેણે કોઈ પણ મોટી જગા ઉમરાવને આપી નહતી. તે હંમેશાં મધ્યમ વર્ગમાંથી જ પોતાના પ્રધાને પસંદ કરો.
પ્રકરણ ૩જું એડવર્ડ ૬ોઃ ઇ. સ. ૧૫૪૭-૫૩
મેરી. ઇ. સ. ૧૫૩૫૮ - સમરસેટ કારભાર હેનરી માના મરણસમયે એડવર્ડનું વયે શેક લાતું હોવાથી રાજ્યવહીવટ ચલાવવા માટે તેણે એક સમિતિ નીમી હતી. એ યુ ધાર્મિક કલહને હોવાથી તેણે એ સમિતિમાં દરેક પક્ષના માણસે નીમ્યા હતા, પરંતુ થોડા વખતમાં બાળરાજાને મામે ડયૂક ઍવું સમરસેટ