________________
પ્રકરણ રત્નું
બ્રિટિશ રાજ્યબંધારણની વિશિષ્ટતા અને તાજ
કાઈ પણ દેશના રાજ્યવહીવટને અંગે કાયદા-કાનુને ઘડવામાં આવે છે, અને તે નિયમે તથા કાયદા મુજબ રાજ્યવહીવટ ચાલે છે. દરેક રાષ્ટ્રના વહીવટને માટે ઘડાએલા બંધારણના મુખ્ય એ પ્રકાર છે : (૧) લેખીત અને (૨) અલેખીત. કેટલાક દેશામાં સમગ્ર રાજ્યવહીવટ એકજ કાયદાથી ધડાએલા કાનુના મુજબ ચાલે છે. આપણા દેશનું રાજ્યબંધારણ આવા પ્રકારનું છે; કારણ કે તેને વહીવટ પાર્લમેન્ટે ઘડેલા કાયદા મુજબ ચાલે છે. બ્રિટિશ રાજ્યબંધારણ માટે ભાગે અલેખીત છે; કારણ કે તેને ઘણા વહીવટ પ્રાચીન સમયથી ચાલતી આવેલી પ્રણાલિકાઓ, ( Conventions ) રૂઢિઓ, દૃષ્ટાંતા, અનુભવેા, નિયમા, દેશના સામાન્ય કાયદાએ, સનદા, અને રાજાપ્રજા વચ્ચેના કરારા મુજબ ચાલે છે. ખ્રિટિશ રાજ્યબંધારણની ખીજી વિશિષ્ટતા એ છે કે તેમાં સહેલાઈથી ફેરફારા કરી શકાય છે, એટલે સાધારણ કાયદાની માફક બંધારણમાં ફેરફાર કરી શકાય છે.
બ્રિટિશ રાજ્યબંધારણની ત્રણ અગત્યની સંસ્થાએ ઃ દરેક દેશના રાજ્યવહીવટને માટે નીચેની ત્રણ સંસ્થાએ હેાય છે: (અ) કાયદા ઘડનાર સંસ્થા( Legislatures ) (a) કારોબારી સંસ્થા ( Executive) (૪) ન્યાયસંસ્થા (Judiciary ) નીચેની કાઠા પરથી તે બરાબર સમજાશે.
રાજ
કાયદા ઘડનાર સંસ્થા
'
।
આમની અમીરાની
સભા
સભા
કારાબારી સંસ્થા
પ્રધાનમંડળ મુખ્ય પ્રધાન અને ખીજા પ્રધાનો
ન્યાય
I અમીરીની સભા અપીલની અદાલત
વરિષ્ઠ અદાલત. બીજી અદાલતે