________________
૪૩૬
જેવું તે એ હતું કે ફ્રેન્ચ સેનાપતિ મોન્ટકામે પણ એ યુદ્ધમાં પ્રાણ છોડે. વિબેક છતાયાથી અમેરિકામાંની ફેન્ચની સત્તા પર એક જીવલેણ ફટકો પડે, અને ત્યારપછી ફ્રેન્ચ સત્તાની અવનતિ થતી ચાલી.
આ અજબ સાહસ અને અતુલ હિંમતને લઈને આજે પણ જેમ્સ વુલ્ફનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કેતરાઈ રહ્યું છે.
એડમિરલ લૈર્ડ નેલ્સન: (ઈ. સ. ૧૭૫૮–૧૮૦૫) નેલ્સનને જન્મ ઈ. સ. ૧૭૫૮માં થયો હતો. નાનપણથી જ તેના શરીરને બાંધે નબળો હતા; પણ તેનું મનોબળ અતુલ હતું. કલાઈવની માફક શાળાના જીવનમાં તેણે ઘણું પરાક્રમ કર્યા હતાં. બાર વર્ષની વયે તેણે ખલાસી તરીકે કેળવણી લેવા માંડી. ઈ. સ. ૧૭૭૭માં તે લેફટનન્ટ બો. ટુલેનના ઘેરા વખતે અને સેન્ટ વિન્સેન્ટના યુદ્ધમાં તેણે બહાદુરી બતાવી નામના મેળવી. ઈ. સ. ૧૭૯૭માં તે નૌકાસૈન્યને સેનાપતિ નીમાયો.
જ્યારે નેપલિયન ઇજિપને રસ્તે થઈ હિંદ જવાનાં સ્વમાં સેવી રહ્યો હતા, ત્યારે નેલ્સને તેની પુંઠ પકડી; અને અબુકર બેના અખાતમાં લંગર નાખીને પડેલા નેપોલિયનના કાફલા પર હુમલો કર્યો. આ યુદ્ધ ઈતિહાસમાં નાઈલના યુદ્ધને નામે ઓળખાય છે. આજ યુદ્ધમાં નેલ્સને ફ્રેન્ચ કાફલાનો સંપૂર્ણ નાશ કર્યો. નેલ્સનના આ પરાક્રમને લીધે નેપોલિયન ઈજિપ્તમાં કેદી સમાન બન્ય; કારણ કે તેને ફાન્સથી મળતી મદદ બંધ થઈ. ત્યારપછી નેલ્સને કોપનહેગનના યુદ્ધમાં ડેન લેકેના કાફલાને નાશ કર્યો. ઈ. સ. ૧૮૦૧. નેપોલિયને ઈગ્લેન્ડ પર ચડાઈ કરવા ફ્રાન્સની ઉત્તરે બ્રેસ્ટ બંદર અને દક્ષિણે ટુલન બંદરે નૌકાસૈન્ય તૈયાર રાખ્યું હતું. કેડિઝ બંદરે રહેલે સ્પેનિશ કાલે પણ ફેન્ચોને મદદ કરવા તૈયાર હતો. અંગ્રેજ નૌકાસૈન્ય બ્રેસ્ટ બંદરને ઘેરે ઘાલ્યો હતે. એ અરસામાં નેપોલિયને પિતાના નૌકાસૈન્ય સાથે વેસ્ટ ઈન્ડિઝ તરફ કૂચ કરવાને દેખાવ કરવાને બેત રચ્યો. આથી નેલ્સને તેમની પુંઠ પકડી; પણ તે તો નિરાશ થઈ પાછો આવ્યો. એ વખતે ટ્રફાલ્ગર ભૂશિર આગળ અંગ્રેજ અને ફેન્ચ નૌકાસૈન્ય વચ્ચે ખુનખાર યુદ્ધ થયું. તેમાં નેલ્સને ફેન્સ કાફલાને નાશ કર્યો, અને તેથી અંગ્રેજોને વિજય મળે,