________________
પૂરવણી ૧
–– –
વર્તમાન જગત આજના અભ્યાસીને વર્તમાન જગત તરફ દૃષ્ટિ નાખવાની જરૂર છે. એ માટે દુનિયાના કેટલાક આગળ પડતા દેશોની પરિસ્થિતિને વિચાર કરીએ. ન જર્મની: જર્મન મહારાજ્યને પાયે નાખનાર મહાન મુત્સદી બિસ્માર્ક હતો. તેણે સ્ટ્રિઆને પ્રશિઆના રાજ્ય સાથે જોડી દઈ આધુનિક જર્મન મહારાજ્યનું સંગઠન કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૮૭૦માં ફ્રાન્સને હરાવી બિસ્માર્ક મહાન સત્તા સ્થાપી. કેસરના સમયમાં સાત કરોડ જર્મન પ્રજાથી
ભલભલી પ્રજાએ ડરતી. મહાન યુદ્ધ પછી જર્મન સત્તા તોડી નાખવાને ફેએ બનતું કર્યું. એના પ્રદેશમાં લશ્કર મૂક્યું, એના મોટા ઉદ્યોગે લઈ
લીધા, શસ્ત્રબંધી કરી એના લશ્કરને વિખેરી નાખ્યું, અને લડાઈના ખર્ચ દબદલ લાખો પૈન્ડ વસુલ કરી તેને તદ્દન નબળું બનાવી દીધું.
એવામાં હેર હીટલર નામના ઑસ્ટ્રિઅન જર્મને આની સામે ઝુડો ઉપાડે. એણે નાઝી પક્ષની સ્થાપના કરી. એના પક્ષમાં લાખ જર્મને ભળ્યા. તે એટલે તે બળવાન બન્યું કે તેણે વિરોધી વર્તમાનપત્રો બંધ કર્યા; અને વિરોધ પક્ષવાળાઓને અને યાહુદીઓને દેશપાર કર્યા. છેવટે પાર્લમેન્ટને સ્વાધીન બનાવી તે “સરમુખત્યાર’ બન્યું. તેણે નાઝી પક્ષને મુંડ ફરકાવ્ય, અને લશ્કર બળવાન બનાવવા તરફ લક્ષ દર્યું. ફરીથી આ નરવીરની હાકથી જર્મની ગાજવા લાગ્યું. તેણે ઇ. સ. ૧૯૩૫ના માર્ચમાં વર્સેલ્સના કરારે તોડી નાખ્યા, દંડના હપ્તા ભરવાની ચોકખી ના પાડી, રાષ્ટ્રસંઘને ફગાવી દીધે, અને રહાઈનના પ્રદેશમાં કિલ્લેબંધી કરી. તેણે સિસ્ટ ઈટલી અને પોર્ટુગલ સાથે મૈત્રી કરીને જાપાન સાથે મસલત કરવા માંડી. આમ જર્મન પ્રજાને પુનરુદ્ધાર કરી તેણે પિતાનાં ગુમાવેલાં સંસ્થાનો પાછા મેળવવાની માગણી કરી છે.
- નાઝીવાદ એટલે એક સરમુખત્યારનું રાજ્ય. પ્રજાને વિકાસ અને રાષ્ટ્રની ઉન્નતિ એજ એનું ધ્યેય. પ્રજાના વિકાસને માટે તેઓ પરદેશી