________________
૩૮૫
ક આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા કેટલાક નવા કેશ ઉમેરાયા; અને ઈંગ્લેન્ડે પ્રથમ વાર સાનાનું ધારણ તજી દીધું.
।
આયર્લેન્ડમાં મિ. કાસગ્રુવના અમલ દરમિઆન નવ વર્ષ શાંતિ રહી, પણ ૪. સ. ૧૯૩૨માં ડી. વલેરા સત્તામાં આવ્યા. તેણે બ્રિટિશ તાજને સાણંદ ન આપવા સંબંધી કાયદે પસાર કર્યાં. વળી જમીન મહેસુલ આપવાની પણ તેણે ઈંગ્લેન્ડને ના પાડી, અને જમીન મહેસુલની ચાક્કસ રકમ ઠેરવવા સામ્રાજ્ય બહારના લેાકાના બનેલા “નિષ્પક્ષપાત કમિશન'ની માગણી કરી. પરિણામે ઇંગ્લેન્ડે આયર્લેન્ડની આયાત-નિકાસ પર સે। ટકાની જકાત નાખી, એટલે ડી. વેલેરાએ બ્રિટિશ માલ પર પ્રત્યુત્તર રૂપે જકાત નાખી. દક્ષિણ આયર્લૅન્ડને ઈંગ્લેન્ડથી તદ્દન સ્વતંત્ર કરવાના ડી. વેલેરાના પ્રયત્ને હજી ચાલુ રહ્યાં.
ઇ. સ. ૧૯૩૫માં તે પ્રધાનમંડળમાં પણ ફેરફાર થયેા. મિ. રામ્સે એંકડાનાલ્ડની વૃદ્ધાવસ્થાને લીધે તથા નાદુરસ્ત તખીયતને અંગે તેણે રાજીનામું આપ્યું, અને મિ. બાલ્ડવિન ત્રીજી વખત વડેા પ્રધાન થયા.
મિ. ાલ્ડવિન : ઇ. સ. ૧૯૩૫-૩૬: સમ્રાટ્ પંચમ જ્યાર્જને ગાદી પૂર આવ્યે પચીસ વર્ષ પૂરાં થવાવી તેની ખુશાલીમાં સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાં ઇ. સ. ૧૯૩૫ના મે માસમાં “રાષ્ય મહેાત્સવ” ઉજવવામાં આવ્યા. આ સમયે સામ્રાજ્યનાં જુદાં જુદાં અંગોએ સમ્રાટ્ પ્રત્યે હાર્દિક સંદેશા પાઠવ્યા.
વળી ઈ. સ. ૧૯૩૫માં હિંદના રાજ્યવહીવટના ખરા પસાર થયા. આથી હિંદમાં સમવાયતંત્ર (Federation) સ્થાપવાની યેજના અમલમાં આવી. ઇ. સ. ૧૯૩૭ના એપ્રિલની પહેલી તરીખથી હિંદના અગિઆર પ્રાંતામાં પ્રાંતિક સ્વરાજ્ય (Provincial Autonomy)ની સ્થાપના થઈ. ઇ. સ. ૧૯૧૯ના કાયદાથી સ્થપાએલી દ્વિમુખી સતા (Diarchy)ને હવે અંત આવ્યા, અને દરેક વિષય પ્રજાના ચુંટાએલા પ્રતિનિધિઓના હાથમાં સાંપી દેવાની યાજના અમલમાં આવી. પરંતુ નવા બંધારણમાં ગવર્નાને રાજકીય ક્ષેત્રમાં અને તેમની જવાબદારીના વિષયેામાં અપાએલી ખાસ સત્તાએ એટલી બધી છે, કે જેથી હિંદી પ્રજામાં આ નવું બંધારણ અપ્રિય નીવડયું છે. હજુ મધ્યસ્થ સમવાયતંત્ર (Central Federation) અસ્તિત્વમાં
૨૫