________________
જર્મની વચ્ચેના સંબંધ મિત્રાચારી ભરેલા કહી શકાય. ઇ. સ. ૧૮૭૯માં જર્મની અને આસ્ટ્રિઆ વચ્ચે સંધિ થયાના સમાચાર સાંભળી લાર્ડ સે ભરીએ આનંદ દર્શાવી કહ્યું, કે મધ્ય યુરોપનાં મહારાજ્ગ્યા વચ્ચે સંગ્રામ મંડાવા અંધ થયા. ઇ. સ. ૧૮૮૨માં ઈટલીએ આ એ રાજ્યા જોડે ભાન ત્રિપુટી રચી, ત્યારે યુરોપમાં શાન્તિ વધશે એમ માની બ્રિટિશ રાજદ્વારી સંતેષ પામ્યા. જર્મન મહારાજ્યના સંયાગ પછી તેણે સંસ્થાને વસાવવા માંડયાં ત્યારે પણ ગ્લેડસ્ટને કહ્યું, કે માનવ જાતિના કલ્યાણને અ દિશ્વરે ધારેલી મહાન યોજના ફળીભૂત કરવામાં એ આપણું સાથી અને ભાગીદાર બને છે પ્રભુ અને એ પ્રયત્નમાં યશ આપેા.”
¢¢
પરંતુ ઇ. સ. ૧૮૯૦ પછી ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે મીઠા સંબંધ ટકી શકયા નહિ; પણ બંને રાજ્યે વચ્ચે ઉંચાં મન થવા લાગ્યાં. ઇ. સ ૧૮૮૮માં વિલ્હેલ્મ બીજો જર્મન સમ્રાટ્ થયા, એટલે તેણે મહત્ત્વાકાંક્ષા સિદ્ કરવા માટે આરમાર અને નૌકાસૈન્યની તડામાર વૃદ્ધિ કરવા માંડી. બ્રિટિશ સરકારનું અનુકરણ કરી તેની જોડે સ્પર્ધા કરવાના હેતુથી તુર્ક રાજ્યની હીણી દશાને લાભ લઈ જર્મનીએ કાન્સ્ટન્ટનાપલ ખાતે પેાતાની વગ વધારવાના જબરા પ્રયત્નો કરવા માંડયા. ગ્રેટબ્રિટનને પણ જર્મનીના આશયે અને મહેચ્છાની શંકા પડી. તેણે માન્યું કે આ પ્રયાસેામાં જર્મનીને હેતુ ગ્રેટબ્રિટન જોડે સ્પર્ધા કરવાના છે.
જર્મન સમ્રાટ્ વિલ્હેલ્મને ઈંગ્લેન્ડ પ્રત્યે અંગત રાષ કે દ્વેષ ન હતો, તેમ તે ખાસ યુદ્ધપ્રિય પણ ન હતા. તેની મહેચ્છા એવી હતી, કે યુરોપમાં અને જગમાં જર્મની મહાન થાય, અને સમુદ્ર કે જમીન પર કૈાઈ તેની બરાબરી કરી શકે નહિ. તેણે ગાદીએ આવીને બિસ્માર્ક જેવા ચતુર, દીર્ધદર્શી, અને સંભાળથી કામ લેનાર મુત્સદ્દીને રજા આપી પોતાના કહ્યાગરા પ્રધાને નીમ્યા, અને પોતાના મનોરથ સફળ કરવા ભગીરથ પ્રયત્ના આર્યા. તેણે દેશમાં વેપારવૃદ્ધિ કરી તેની રાજદ્વારી વઞ વધારી. ઇ. સ. ૧૮૯૦માં જર્મની પાસે લડાયક ન્હાજ ન હતાં. ખંડની મધ્યમાં આવેલા જર્મનીને સમુદ્રકિનારે ઝાઝો ન હતેા; અને તેનાં સંસ્થાના પણ થાડાં હતાં, એટલે નૌકાસૈન્ય રાખી ખર્ચના ખાએ વેડવાની તેને જરૂર ન હતી, છતાં સમ્રાટે આરમારા બંધાવી