________________
૩૪૧
હતા, છતાં તે બરખાસ્ત કરી લેાકહૃદય જાણવાને પુનઃ પ્રસંગ ભેા થયા. ફરી પણ લિબરલે અધિકાંશે આવ્યા, અને લોકમતની પુષ્ટિથી બળવાન અનેલા પ્રધાને ધમકી આપી, કે અનીરસભાની સત્તા સંબંધી કાયદા પસાર
પંચમ જ્યા
કરવામાં જરૂર પડે એટલા નવા અમીરા બનાવવાની રાજાને સૂચના આપવામાં આવશે. પરિણામે અમીરાએ કાયદામાં અનેક સુધારા સૂચવ્યા, પણ તે માન્ય કરવામાં આવ્યા નહિ. ઇ. સ. ૧૯૧૧ની ગ્રીષ્મઋતુમાં પાર્લમેન્ટનેા કાયદેા