________________
૨૯૨
રશિઆના ગાત્રો હારી નાખે તેવા શિઆળામાં તેમને કાઈ આશ્રયસ્થાન રહ્યું નહિ, અને ખાવાના વખા પડવા લાગ્યા. તેમની પાસે પૂરતાં સાધન પણ નહાતાં. આથી એકાદ માસ રહીને ભૂખ, ટાઢ, અને તાથી વ્યાકુળ થએલા શૂરા સૈનિકા રવદેશ પાછા નીકળ્યા, એટલે રસ્તામાં રશિઅન હયદળે તેમને ખૂબ રંજાડયા. નેપોલિયનના મહાન્ સૈન્યનો દસમા ભાગ મૃત્યુમુખમાંથી બચવા પામ્યા નહિ. હવે તેની પાસે ખીનકેળવાયલા નવજુવાનોનું સૈન્ય રહ્યું, એટલે રશિઆ, મુશિઆ, અને આસ્ટ્રિનાં સંયુક્ત સૈન્યાએ તેને લીપઝીગના યુદ્ધમાં હરાવી ફ્રાન્સ પર ધસારા કર્યાં, ઇ. સ. ૧૮૧૭. વળી પશ્ચિમ તરફથી સ્પેનનાં યુદ્ધોમાં વિજયી થએલો વીર વેલિંગ્ટન ફ્રાન્સ પર નેપોલિયનની ભેટ લેવા આવતા હતા. હવે નેપોલિયનનો સિતારો આથમવા લાગ્યા. તેણે અનેક વેળા શત્રુઓને હઠાવ્યા હતા, પણ તેમના એકત્ર બળ સામે તેનું કંઈ વળ્યું નહિ. હવે શત્રુઓએ ઇ. સ. ૧૮૧૪માં પેરિસમાં વિજયપ્રવેશ કર્યો, અને નેપોલિયનને રાજ્યત્યાગ કરવા પડયા. પ્રથમ ફાંસીએ ચડેલા રાજાના કનિષ્ઠ ભાઈને ફ્રાન્સને સિંહાસને બેસાડવામાં આવ્યા. તેણે નેપોલિયનને એક લાખ પૌન્ડનું વર્ષાસન બાંધી આપી એલ્ખાના ટાપુમાં રાજકેદી તરીકે મોકલી દીધા. ફ્રાન્સને ઇ. સ. ૧૭૯૨ પછી જીતેલા સર્વ પ્રદેશે! પાછા આપી દેવા પડયા. (૩) તેપાલિયન જોડે વિષદુઃ
ઈ. સ. ૧૮૧૫. સમસ્ત ખંડમાં ય અને શાપરૂપ થઈ પડેલી મહાન લડાયક શક્તિને ક્ષય થયા કે અંત આવ્યે, એમ જાણી યુરેાપના રાજા અને મુત્સદ્દી રાષ્ટ્રનો ભાવ્યનિર્ણય કરવા વિએનામાં એકઠા થયા. પરંતુ તેમનામાં ક્લેશ અને દ્વેષ ઊઠયાં, અને ફરીથી વિગ્રહ ચાલે એવા સંભવ જણાય. એટલામાં સમાચાર આવ્યા, કે એલ્બાનો રાજકેદી નાસી છૂટયા છે, તેની હાકલના અબ આકર્ષણથી ખેંચાઈ ને તેના
યૂક આવ્ વલિંગ્ટન