________________
ર૧૩
- આ જંગ બેજીયમ, જર્મની, ઈટલી, અને સ્પેનમાં એકી સાથે મ. આ વખતે માર્લબમે મિત્રરાજ્યના સમસ્ત સૈન્યનો સરસેનાપતિ નીમવામાં આવ્યો. તે દરેક સેનાપતિ સાથે કળથી કામ લેતે, અને યુદ્ધની મંત્રણામાં મહામહેનતે સમજાવટ કરતઃ છતાં તેઓ અનેક સાહસિક પેજનામાં ભાગ લેવાની ના પાડતા. વિગ્રહની શરૂઆતમાં તેને ખાસ ફતેહ મળી નહિ, પણ તેનામાં આવા પ્રસંગોમાં કામ લેવાની આવડત પૂરેપૂરી હતી. શરૂઆતમાં તેણે ફાન્સને હેલેન્ડ પર આક્રમણ કરતું અટકાવી ધીમે ધીમે પાછું હઠાવ્યું, અને લીજ તથા બન જેવા કેટલાક કિલ્લા સર કર્યા. સ્પેન અને ઈટલી ફ્રાન્સના પક્ષમાં હતાં, એટલે પોર્ટુગલ ઈગ્લેન્ડ જોડે સંધિ કરી મહાસંમેલનમાં દાખલ થયું. આ સંધિને મેટ્યૂન–સંધિ કહે છે. એથી ઈગ્લેન્ડને ઊનને માલ પિર્ટુગલમાં, અને પોર્ટુગલને દારૂ ઈંગ્લેન્ડમાં હલકે દરે જવા લાગે. મિત્રરાજ્યનું જોર વધતું જોઈ લઈએ નિર્બળ ઐસ્ટિઆને શરણે લાવવા વિએના પર હલ્લે કરવા ધાર્યું. લશ્કર આવે છે એ સાંભળી આિને બાદશાહ મૂઢ બની ગયો, પણ માર્લંબર લુઈની યુક્તિ કળી ગયા. ડચ લોકોને પિતાના દેશની રક્ષા સિવાય કશાની પરવા ન હતી. એથી માર્લંબરે જર્મનીના ડુંગરાળ પ્રદેશમાં રાતદિવસ દડમજલ કરતે આવી પહોંચ્યો, અને તેણે એકદમ બેવેરિઆના લશ્કરને હરાવ્યું. પછી ડાન્યુબ નદી ઉતરીને તે આગળ વધ્યો. પરાક્રમી શાહજાદે યુઝન ઈટલીમાંથી આટસ ઓળંગી નાના પણ ચુનંદા સૈન્ય સાથે આવી મળે. ફેન્સે માર્લબરેને અણચિંતવ્યો આવેલે જોઈને છક થઈ ગયા. બ્લેનહીમ પાસે બંને પક્ષનાં સૈન્યોને ભેટ થ.૧ ફેન્ચ સેન્ચે
૧. બ્લેનહીમના યુદ્ધમાં માર્કબરનાં યશોગાન માટે એડિસન લખે છે– 'Twas than great Marlbro's mighty soul was proved, That in the shock of clanging hosts unmov’d: Examin'd all the dreadful scenes of war, In peaceful thought the field of death surveyed: Inspird repuls'd battallions to engage,
And taught the doubtful battle where to rage. - જગતને ભાગ્ય નિર્ણય કરનારાં યુદ્ધો શાંતિપ્રિય ગામડાંઓને મને કેવો લાગે છે, તેનો સધી કવિએ “After Blenheim નામના કાવ્યમાં ખ્યાલ આપ્યો છે.