________________
૨૦૮
ભૂલ કરી. આથી રિસ્વિકની સંધિના ભંગ થયા. હવે લાકે રાષે ભરાયા, અને તેમનું સ્વદેશાભિમાન જાગૃત થયું. તેમને લાગ્યું કે ફ્રાન્સના સૈન્યની મદદથી જેમ્સના કૈથેાલિક વારસા ઈંગ્લેન્ડના ગ્રેટેસ્ટન્ટોને સતાપશે. પાર્લમેન્ટ વિસજૈન થઈ. નવી પાર્ટીમેન્ટમાં વ્હિગોનું જોર વધ્યું. તેમણે લુઈ જોડે વિગ્રહ કરવાની રજા આપી, અને રાજાને નાણાં આપ્યાં. રાજાને જય થતા દેખાયા. આમ લુઈ ને નમાવવાની તક હાથમાં આવી. તેણે મહાસંમેલન ( Grand Alliance) ની ચેાજના કરી ફ્રાન્સ વિરુદ્ધ યુરોપનાં ઘણાંખરાં રાજ્યને ઉભાં કર્યા; અને માર્લબરેાના અર્લને લશ્કરના સેનાધ્યક્ષ બનાવ્યા.
જયની ઘડી આવી ખરી, પણ તેને જશ લેવાનું રાજાના ભાગ્યમાં ન હતું. શિકાર કરતાં ઘેાડા ઉપરથી તે પડયા, અને યુદ્ધ શરૂ થયા પહેલાં મરણ પામ્યા. જીવતા રહેવાની તીવ્ર ઉત્કંઠા વખતે ઇ. સ. ૧૭૦૨ના માર્ચની ૮મી તારીખે વિલિયમનું અવસાન થયું.
તુલનાઃ વિલિયમનું રાજ્ય ઘણી રીતે અગત્યનું છે. રાજ્યક્રાન્તિથી રાજ્યબંધારણમાં કરવાના ફેરફારામાં તેણે સંપૂર્ણ સહાય આપી, અને લેકમતને માન આપીને પેાતાની ઇચ્છાએ દબાવી દીધી. ઉત્તરાધિકારના કાયદાથી રાજાના શ્વિરદત્ત હકને જીવલેણ પ્રહાર થયા. તેના સમયમાં છાપખાનાની છૂટના કાયદેા પસાર થયા, અને ત્રિવાર્ષિક કાયદાને મંજુરી મળી. આથી દર ત્રણ વર્ષે નવી પાર્લમેન્ટ મળે એવું બંધન રાજાએ સ્વીકાર્યું. વિલિયમે ‘મહાસંમેલન' રચીને લુઈની સત્તાના મૂળમાં ફટકા માર્યાં. તેના સમયમાં ઈસ્ટ ઇન્ડિઆ કંપનિએ બંગાળામાં જાથુકને વસવાટ કર્યાં, અને સંસ્થાનાને વિકાસ થયા.
રાજ્યક્રાન્તિ થયા છતાં પાર્લમેન્ટને સમજ પડતી ન હતી, કે પ્રધાને ને શી રીતે દાખમાં રાખવા; કારણ કે તે રાજાની આણુ માનતા અને તેના નાકર હાય એમ વર્તતા. આથી ખટપટા થતી, અને પ્રધાનેાના કાર્યમાં વિરાધ નંખાતે; પણ પક્ષ પડી જવાથી સમાધાનીથી કામ ચાલે નહિ. આ કાયડાના ઉકેલ સંડરલેન્ડ અમીરે રાજાને બતાવ્યા. તેણે પાર્લમેન્ટના બહુમતી પક્ષમાંથી મંત્રીએ પસંદગી કરવાનું ઠરાવ્યું, એટલે રાજ્યવહીવટમાં સરળતા આવી. હવે મંત્રીઓ ઉપર પાર્લમેન્ટના વિશ્વાસ હાય ત્યાં સુધી તે અધિકાર ભગવે, અને લાકવિશ્વાસ ગુમાવે એટલે નવા મંત્રીએ આવે. રાજાએ આ પ્રમાણે