________________
૧૬૮.
પક્ષકારમાં અને સામાન્ય પ્રજામાં અસંતોષ વ્યા. જ્યાં ત્યાં કોન્વેલના નાયક અને તેમના જુલમની વાતે થવા લાગી.
ઈ. સ. ૧૬૫૬માં બીજી પાર્લમેન્ટ મળી. તેના સભ્ય પણ નિમલ્ય અને ક્રોવૅલના પક્ષના હતા; કેમકે તેના લગભગ ૧૦૦ વિધીઓને મંત્રીસંભાએ બેસવા દેવાની ના પાડી. હવે સભ્યએ વિનીત અરજી અને સૂચના નો ખરડે તૈયાર કરી રાજ્યબંધારણમાં જે ફેરફાર સૂચવ્યા, તેમાં બે મુખ્ય હતા; એક એ કે કોમ્પલે “રાજપદીનો સ્વીકાર કરે, અને બીજું એ કે અમીની સભાની ફરી સ્થાપના કરવી. રાજપદ લેવાની ક્રોલની ઇચ્છા હોય કે ન હોય, પણ જે સૈન્યની એથે રહીને તે ઉચ્ચ પદવીએ પહોંચ્યો હતા, અને તેણે ગૌરવ, પ્રતિષ્ઠા, અને પ્રતાપ મેળવ્યાં હતાં, તે સૈન્યને એ વાત ગમતી ન હતી એ ક્રોસ્પેલ જાણતો હતો. એથી તેણે રાજા થવાની ના પાડી, અને બાકીની સૂચના સ્વીકારી. તેને “દેશરક્ષક” તરીકે કાયમ કરી વિધિપૂર્વક સત્તા સોંપવામાં આવી, અને તેને વારસ નીમવાની સત્તા મળી.
ઈ. સ. ૧૬૫૮ની પાર્લામેન્ટમાં ક્રોમ્બેલે કાઢી મૂકેલા સભાસને બેસવાની રજા મળી, અને ઘણા સભ્યોને અમીર બનાવ્યા તેથી તેમની જગાએ નવા સભ્યો આવ્યા. આ બધાએ રાજ્યબંધારણની જુની તકરાર ઉપાડી, એટલે ક્રોપેલે પાર્લમેન્ટ બરખાસ્ત કરી આપખુદ અમલ ચલાવ્યો. ) દેશરક્ષકની પરદેશનીતિઃ ઇ. સ. ૧૬૫૪–૫૮. ક્રોવેલની ખરી મહત્તા તેની પરદેશનીતિમાં જણાય છે. દેશમાં વિરોધ, ચિંતા, અને ખટપટ હોવા છતાં કોન્ટેલે પરદેશમાં ઈંગ્લેન્ડનું ગૌરવ વધાર્યું. ઈલિઝાબેથની પેઠે યુરોપનાં પ્રોટેસ્ટન્ટ રાજ્યોને એકત્ર કરી તેનું ઉપરીપદ ઈગ્લેન્ડને આપવાની તેનામાં હોંસ હતી. એથી તેણે ડચ લેકે જેડે મળીને ઑસ્ટ્રિઆની વિરુદ્ધ સ્વીડન જેડે સંધિ કરી વેપારી લાભ મેળવ્યા. ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ચાલતા વિગ્રહનો લાભ લઈ તેણે ફ્રાન્સનો પક્ષ લીધે, અને દાવો કર્યો કે સ્પેનના રાજ્યમાં અંગ્રેજોને પિતાનો ધર્મ પાળવાની સંપૂર્ણ સ્વતંત્રતા હેવી જોઈએ. સ્પેન ચુસ્ત કેથેલિક હોવાથી કોમ્બેલે ઈલિઝાબેથની નીતિ આરંભી. તેણે વેસ્ટ ઈન્ડિઝમાં લશ્કર મોકલ્યું, અને જેમેકા જીતી લીધું, ઈ. સ. ૧૬૫૬. સાયને ઠોકેર ફન્સને સુધારકેને બહુ દુઃખ દેતા હતા. તેને ફ્રાન્સના