________________
૧૬૩ ખેલે કરી. આયર્લેન્ડની આ નવી વ્યવસ્થાને અમલ કોન્વેલના જમાઈએ કર્યો; કેમકે ક્રોવેલને તરતજ સ્કોટલેન્ડ જવું પડયું.
ઍટલેન્ડ જોડે યુદ્ધઃ ૧૬૫૦. સ્કોટલેન્ડના લોકો મ્યુરિટન પંથના લોકે પ્રત્યે ભાવ ધરાવતા ન હતા, અને ચાર્લ્સનો વધ પણ તેમને પસંદ ન હતો. તેમણે ચાર્લ્સ બીજાને રાજા તરીકે સ્વીકાર્યો, પણ તણું રાજકુમાર પિતાને દાવ ખેલતો હતો. તે એકદમ પ્રેમ્બિટિરિયન પંથ સ્વીકારવા તૈયાર ન હતો. તેણે આયર્લેન્ડમાં રાજાના પક્ષની હાર થએલી જઈ, ત્યારે તે ર્કોટલેન્ડમાં આવ્યું. કેંટ લેક ચાર્લ્સ બીજાને પક્ષ લઈ સામા થયા. આથી પાર્લમેન્ટ ચમકી ઊઠી, અને તેણે અંગ્રેજ લશ્કરને સ્કોટલેન્ડ મોકલવાનો નિશ્ચય કર્યો. પરંતુ ફેરફૅકસે હલે લઈ જવાની ના પાડી, એટલે પાર્લમેન્ટ આયર્લેન્ડમાંથી કોન્વેલને બોલાવી ર્કોટલેન્ડ જવાની આજ્ઞા કરી.
ડિનબારનું યુદ્ધઃ સરહદ ઓળંગીને ક્રોવેલ ઑટલેન્ડમાં ઉતર્યો, કે ત્યાં નાસભાગ થવા લાગી. ક્રોવેલ સીધો એડિનબરે જઈ પહોંચ્યું, પણ સ્કેટ લે કે હારી જાય તેવા ન હતા. તેમને ચતુર સેનાપતિ લેસ્લીએ વેલને ઘેરી લઈને ઈંગ્લેન્ડ જવાના રસ્તાના બંધ કર્યા, એટલે તેને નવી મદદ ન મળે, અને ખેરાકની તંગી પડે. પરંતુ ક્રોપેલે અગમચેતી વાપરીને સામાન ભરેલાં વહાણ ડબાર બંદરે બેલાવ્યાં હતાં, એટલે તે એડિનબરો છોડીને ત્યાં ગયા. અહીં ડેંટ સન્ડે ટેકરી પર પડાવ નાખ્યો હતો, અને કોન્વેલથી કશું થઈ શકે તેમ ન હતું. પરંતુ સ્કોટ સૈન્યના કેટલાક અધીરા પાદરીઓના દબાણથી . સ. ૧૬૫૦ના સપટેમ્બરની ૩જી તારીખે સૂર્યોદય પહેલાં સેનાપતિએ લશ્કરને નીચે ઉતરવાનો હુકમ કર્યો. “હવે ઈશ્વરે તેમને મારા હાથમાં સોંપ્યા છે” એમ કહી કોન્ટેલે મજબુત ધસારો કર્યો, અને થોડી વારમાં સ્કેટ હયદળને વિખેરી નાખ્યું. આથી કેંટ લશ્કરમાં ગભરાટ ફેલાયે, અને તરફ નાસભાગ થઈ રહી. એક કલાકમાં યુદ્ધ પૂરું થઈ ગયું. કોમ્પલે અને તેના સૈન્ય ઈશ્વરસ્તવન કર્યું, અને પછી તેઓ શત્રુની ઠે પડ્યા. પરિણામે હજાર માણસ મુઆ, કેટલાએક કેદ થયા, અને પુષ્કળ સામાન અને તે અંગ્રેજોને હાથ આવ્યાં. હવે કોન્વેલને કેાઈ અટકાવનાર ન રહ્યું. તેણે એડિનબરે જઈને શહેરનો કબજે લીધા