________________
130
નાખેલી જકાત આપવા લોકો ખુશી ન હતા, અને છ તરફ નાણાંભીડ પાતી હતી, એટલે ઈ. સ. ૧૬૧૪માં બીજી પાર્લમેન્ટ છેલ્લાવવામાં આવી, અને તેમાં કેટલાક હજુરીઆઓએ વિષ્ટિ કરવાનું માથે લીધું. પરંતુ પાર્લમેન્ટ તે પેાતાના હકને માટે મમતે ચડી હતી, એટલે જકાતને સંતષકારક નિર્ણય પ્ત થાય, ત્યાં સુધી રાજને નાણાં આપવાની ચોકખી ના પાડી. રાજા ચિડાયે તે છતાં પાર્લમેન્ટ એક પણ કાયદા પસાર કર્યાં વિના વિસર્જન થઈ.
પછી જેમ્સે પાર્લમેન્ટ વિના રાજ્ય ચલાવવાને નિશ્ચય કર્યાં. તેણે “જાત વધારે નાખી, છતાં તેનું પૂરું થતું નહાતું. અમલદારાએ લેાકા પાસેથી ઉછીનાં નાણાં માગવા માંડયાં, અને જે ન આપે તેના પર બળાત્કાર કરવા માંડયા. વળી નાણાં ઉઘરાવવામાં સ્ટાર ચેમ્બર કાર્ટનો ઉપયોગ થવા લાગ્યા. જેમ્સના ખુશામતીઆ ન્યાયાધીશેા રાજાની મરજી પ્રમાણે ન્યાય આપવા લાગ્યા, એટલે દેશમાં પેાકાર બચે. જેમ્સે ખિતાખેાની પણ હરાજી કરવા ગાંડી. જે માંમાગ્યાં નાણાં આપે, તે ગમે તેવા હલકા હાય, તાપણ તેને અમીર બનાવવામાં આવતા. તેણે ઈશ્વરા આયીને પણ મેટી રકમ લેવા માંડી. રાજા અને તેને દરબાર પ્રવાસે નીકળે, ત્યારે લેાકાએ તેમની ખાધાખારાકી અને સગવડ પૂરાં પાડવાં એવા હુકમ કરવામાં આવ્યા. ઉપરાંત “જે અમીરીશ બાળ વારસ મૂકી મંરી જાય તેમના વાલી તરીકે તેણે ખાનદાન કન્યાઓના છડેચેાક વિક્રય કરીને નટ રીતે નાણાં મેળવવા માંડ્યાં. પરિણામે úામાન્ય પ્રજા અને અમીરવર્ગ સર્વ ધુંધવાઈ ગયા.
અધુરામાં પૂરું જેમ્સે ન્યાયાધીશ પર આપખુદી ચલાવવા માંડી. તેણે ન્યાયાધીશેાને ધમકાવી કહ્યું, કે મારી મરજી પ્રમાણે ન્યાય થવા જોઈએ, ત્યારે એકાદ ન્યાયાધીશે જવાબ આપ્યા, કે આપના હુકમ પ્રમાણે નહિ, પણ કાયદા પ્રમાણે કામ થશે. ક્રોધાંધ જેમ્સે ખેલનારને તરતજ રજા આપી, અને લાર્ડ બેકનને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. ઇ. સ. ૧૬૧૪માં એ માસ ગ્યાલેલી પાર્લમેન્ટ આદ કરીએ, તે દસ વર્ષ (૧૬-૧૧-૨૧ ) સુધી દેશમાં પાર્લમેન્ટની સંમતિ વિના જુલમી અમલ ચાલ્યા.
જેમ્સનાન્માનીતાઃ જેમ્સ પેાતાના નાલાયક અને સ્વચ્છંદી માનીતાની · સલાહ પ્રમાણે દેશમાં રાજ્ય ચલાવતા હતા. શરૂઆતનાં નવ વર્ષ
: