________________
ર
ઉથલપાથલ થઈ ગઈ. આમ નવી ભૂમિ,નવા લેાક, અને નવા ધર્મના પરિચયમાં આવવાથી યુરોપી પ્રજાની બુદ્ધિ ચંચળ, સાહસિક અને ઉત્તેજિત ખની; જાણે કે સમગ્ર યુરપમાં નવું જોબન આવ્યું.
ટેકસ્ટનનું છાપખાનું
મુદ્રણકળાની શેાધને લીધે ઇ. સ. ૧૪૭૭માં વિલિયમ કૅસ્ટને ઇંગ્લેન્ડમાં પહેલવહેલું છાપખાનું ઉઘાડયું. વિદ્વાને અને પાદરીઓને વરેલું જ્ઞાન હવે