________________
આયુર્વેદની સંહિતા
[•z©
ઉપદેશક પુનવર્સુને સમય ઈ. સ. પૂર્વે છઠ્ઠા શતકથી અર્વાચીન ન
હાવા જોઈએ. વળી, .
गान्धारदेशे राजर्षिर्नग्नजित् स्वर्ण मार्गदः । संगृह्य पादौ पप्रच्छ चान्द्रभागं पुनर्वसुम् ॥
એવું વચન ભેલસંહિતા (પૃ. ૩૦ )માં મળે છે. ઈરાનના રાજા દારાયસ ઈ. સ. પૂર્વે પર૧ થી ૪૮૫ )ના સમયમાં સિન્ધુ દેશ અને પંજાબના કેટલાક ભાગ એના તાબામાં હાઈ તે માટી ખંડણીરૂપે એ ભાગના અર્થાત્ બંધારના રાજાને સારું ઈરાનના રાજાને આપવું પડતું. આ સેનાને ઉલ્લેખ સ્વર્ગના વ્ શબ્દોમાં છે એમ ગણીને વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાય નગ્નજિત રાજાને દારાયસના સમકાલીન અને પુનઃ`સુ આત્રેયને નજિતના રાજવૈદ્ય ઠરાવે છે.૧ પાછળથી એમણે ‘સ્વમા દુઃ શબ્દમાંથી કરેલી ઉપલી કલ્પના છેડી દીધી છે, પણ આ નગ્નજિતનું નામ શતપથ અને ઐતરેય બ્રાહ્મણમાં મળે છે એ ઉપર ભાર દીધા છે.જે એ વખતે નગ્નજિત નામના કાઈ રાજા થયા હાય એમ આપણે ખીન્ન પુરાવાથી જાણતા નથી, પણ પુનવંસુ આત્રેયના સમય તેા જે શતથતા સમય તે જ એમ ખીજા ઐતિહાસિક વિચારથી જણાય છે.
>
આ પુન`સુ આત્રેયને ચરકમાં તથા જેલમાં ચાન્દ્રભાગિ કે ચાન્દ્રભાગ પણ કહેલ છે.૩ એના અ
૧, જીએ ‘ચરકસંહિતા' સટીકની નિ. સા. પ્રેસની ૧૯૩૫ની આવૃત્તિને ઉપાદ્ધાત તથા ‘આયુર્વેદવજ્ઞાન' પુ. ૧૮, પૃ, ૧૦૫-૬,
*
૨. જીએ · ચરકસંહિતા ’નિ. સા. પ્રે,, આ, ૩, ઉપાદ્ઘાત,
૩. ચથાઋત્રં મળવતાવ્યાહતં ચાન્દ્રાશિના । -—ચક સૂ, અ. ૧૩ સુશ્રોતા નામ મેધાવી ચન્દ્રામાંમુયાર હૈં । —Àલસંહિતા પૃ. ૩૯