________________
૬૪ ]
*
આયુર્વેદનો ઈતિહાસ પુનર્વસુ આત્રેયને સમય ચરકસંહિનાની પરંપરામાં જેનું પહેલું નામ આવે છે તે આત્રેયને વિચાર પહેલાં કરીએ. (૧) પુનર્વસુ આત્રેય, (૨) કૃષ્ણાત્રેય અને (૩) ભિક્ષુ આત્રેય એ રીતે આ ત્રણ આત્રેયેનો ઉલ્લેખ ચરક સંહિતામાં મળે છે. શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાય ચેથા દત્તાત્રેયને પણ ગણાવે છે, અને એ રીતે અત્રિ તથા અનસૂયાના પુત્ર અને વિષ્ણુના અવતારરૂપ પૌરાણિક દત્તાત્રેયનો વૈઘકમાં એ પ્રવેશ કરાવે
છે અને મદ્રાસની સરકારી પ્રાચ્ય પુસ્તકશાળામાં “નાડીતવિધિ” નામનું એક હસ્તલિખિત પુસ્તક છે, જેમાં દત્તાત્રેયનો ઉલ્લેખ છે એ પુરાવો આપે છે. પણ એમણે આપેલ ઉતારો જોતાં એ ગ્રન્ય આધુનિક અને તાંત્રિક લાગે છે. ઉપરના ત્રણ પ્રાચીન આત્રેય સાથે દત્તાત્રેયને ગણવાની જરૂર મને લાગતી નથી.
પુનર્વસુ આત્રેય અને કૃષ્ણત્રેય એક જ હોય એમ ચરકમાં અને ભૂલમાં પણ કેટલેક સ્થળે પુનર્વસુ આત્રેય માટે જ કૃષ્ણત્રેય નામ વાપર્યું છે એથી નકકી થાય છે. મહાભારત શાંતિપર્વ સ્વતંત્ર રીતે આને ટેકો આપે છે –ાધર્વ નારો વેહું #ાયસિતમ્ (મ. શાં. અ. ૨૧૦), પણ શ્રીકંઠ અને શિવદાસ સેન જેવા ટીકાકારો, કવિરાજ ગણનાથ સેને દર્શાવ્યું છે તેમ, કૃષ્ણત્રેયને શાલાક્યતંત્રના કર્તા તરીકે કવચિત ઉલ્લેખ કરે છે ? ત્યારે શ્રીકંઠદત્ત પોતે અન્યત્ર ૧. જુઓ નિવેરાય ગુit #mત્રેથેન માષિતનું
| ચરક ચિ. અ. ૨૮, કલો. ૧૫૨,
તથા , અ. ૨૯, ૧. ૧૫૦ तथा कृष्णात्रेयं पुरस्कृत्य कथाश्चकमहर्षयः॥
1 –ભેલસંહિતા ૨. જુઓ (૪) શાસ્ત્રક્રિમિeતુ પ્રતિરોષ વદિત ટ્રાઈના તથા ૨
#ાત્રેય–સિદ્ધયોગની ટીકા (ख) उक्तं हि कृष्णात्रेयेण सप्तवर्षमुपादाय नस्तस्कम चतुर्विधम् । ચક્રસંગ્રહની ટીકા. જુઓ પ્રત્યક્ષશારીરને ઉપદ્યાત, પૃ. ૩૨