________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ ૨૦
(મતને), ખરલ (છીદ્દા), યકૃત (યત), આંતરડાં (×ાસ્ત્ર), શક્શ (નિષ્કુ), પેટ (ઉત્તર), કુક્ષિ, ફેક્સમાં (?) (વ્હાશિ), નાભિ, સાથળ (ર), ગાઠણુ ( અલ્ટોવત્ ), પેની (fળ), પગના આગલા ભાગ (પ્રવ), ફૂલા ત્રોનિ), યાનિ (યોનિ તથા મંન્ન), અસ્થિ, મજ્જા, સ્નાયુ (ના), લેાહીને વહેનારી નાડી (ધમની), હાથ (f), આંગળાં (અનુષ્ટ), નખ, સાંધા (વૅ), ચામડી (વૈંસૂ) એટલાં નામેા ઉપરના એક સૂક્તમાં મળે છે.
આ ઉપરાંત અથવવેદમાં તથા યર્જુવેદની સ ંહિતામાં નીચેના શારીરાવયવવાચક શબ્દો મળે છેઃ———કનીનિકા (૧. ૪–૨૦–૩), દાંત અને દન્તમૂલ (અ. ૫-૧૮-૮ અને વા. નં. ૨૫–૧), મન્યા (ધમની અથવા શિરા-૬.૬-૨૫–૧),૧ પુરીતત્. (૪. નં. ૨૫–૮), વૃક્ક (મૂત્રપિંડ–૪. વૈ. ૯–૧૨–૧૩), ગવીની-મૂત્રનળી (અ. વૈ. ૧-૩-૬), ખસ્તિ-મૂત્રાશય (૬. વૈ. ૧-૩-૭), વત્ર-મૂત્રમાર્ગ (૬. વૈ. ૧-૮-૩૭),
વળી ધમની શબ્દ તેા વેદમાં ઘણે સ્થળે છે, પણુ અથવેદમાં હિરા શબ્દ મળે છે (બ્ર. લે. ૧–૧૭–૧), તેનેા અર્થો અશુદ્ધ રક્તવાહિની શિરા કરવા જોઈએ એમ વિદ્વાનને મત છે અને હિરા શબ્દનું શિરા સાથે સાદશ્ય પણ સૂચક છે.
રસાદિ સાત ધાતુમાંથી અસ્થિ અને મજ્જાના ઉલ્લેખ અથવવેદના ઉપર ઉદાહરેલા સુક્તમાં આવી ગયા છે, પણ અન્યત્ર શુક્ર ( રેતઃ——ગ. વૈ. ૬–૧૧–૨), માંસ (૬. વૈ. ૧૦–૨–૧), લેાહી (મસૢ૪. વે. ૪-૧૨-૪), રસ (અ. વૈ. ૮–૪–૧૦) અને મેદ (થ્ર. વૈ. ૪–૨–૫)ના ઉલ્લેખ મળે છે. વાયુ, પિત્ત અને માંથી પિત્ત
૧, ધમનીના ઉલ્લેખા માટે જુએ ‘રસયાગસાગર ’ ના ઉપાદ્ધાત, પાન ૧૨૬, ૧૨૭ તથા ‘આયુર્વેદવિજ્ઞાન ’આશ્વિન ૧૯૮૩ માં વૈધ કૃષ્ણ શાસ્રી
કવડેના લેખ.