SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વે દના ઇતિહાસ આયુર્વેદમાં સુવાવડીને થતા સૂતિકારાગા ( Puerperal ) diseases )નું પણ થાડુ વર્ણન છે અને એ સૂતિકારાગેાની ઔષધચિકિત્સા માત્ર હાલના વૈદ્યોમાં પ્રચલિત છે. ખાકીની વિદ્યાએમાંથી પ્રસૂતિતંત્ર વૈદ્યોમાંથી નીકળીને અભણ અસ કારી સુયાણીઓના હાથમાં ધણા વખતથી ચાલ્યું ગયું છે અને મૂઢગચિકિત્સા વૈદ્યો માટે તે। ગ્રન્થામાં જ છે. બાકી, કાઈક ગામડામાં પરંપરાથી કે સ્વયં પ્રજ્ઞાથી મૂઢગભક્રિયામાં ચમત્કારિક હસ્તકૌશલ મેળવેલે એકાદ ગામડિયા મળી આવે છે ખરા. ૧૪૮ ] અગદતન્ત્ર (Toxicology)—સ્થાવર અને જંગમ સ પ્રકારનાં ઝેરેની ચિકિત્સા જેને વણુ વિષય છે તે આયુવેનું અંગ અગદતન્ત્ર નામથી ઓળખાય છે. મૂળ, ફળ વગેરે તથા હરતાલ, સામલ વગેરે ખનિજ દ્રવ્યેા સ્થાવર વિષ ગણાય છે. સર્પ, વીંછી, ઝેરી ઉંદર, અનેક જાતનાં ઝેરી જીવડાં વગેરેનાં ઝેરો એ જગમ વિષ ગણાય છે. ૧ પ્રાચીન કાળમાં ખાસ વૈદ્યો હતા અને રાજા ઘણી જરૂર પડતી.૨ આ અગદ્દતત્ર જાણનારા પાસે તથા લશ્કરમાં એ વૈદ્યોની સ્થાવર વિષની બાબતમાં પાછળથી પહેલાં ન વપરાયેલાં વિષા વપરાયાં છે. તેમ જૂનાં કેટલાંક નામશેષ થઈ ગયાં છે. પણ સ્થાવર વિષના ભેદ, વિષનાં લક્ષણા, વિષની અસરની જુદી જુદી અવસ્થાની ચિકિત્સા વગેરે ઉપયુક્ત વિષયની શાસ્ત્રીય ચર્ચા તે સુશ્રુતમાં છે જ. ટાઢું પાણી માથે રેડવું, ઊલટી કરાવવી, મધ અને ઘી ખાવાં, જુલાબ આપવા તથા વિઘ્ન ઔષધો આપવાં એટલી સામાન્ય ચિકિત્સા છે. ૧. સુશ્રુતના કલ્પેસ્થાનના આઠ અધ્યાયેા તથા ચરકના ચિ. સ્થાનને વિષચિકિસિત અધ્યાય, ૧. જુઓ ઉપર પૃ. ૧૦૨,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy