SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] આયુર્વેદના ઇતિહાસ યંત્રાનું સ્વરૂપ અને આંખ ઉપર શસ્રકમ કરતાં જમણી આંખ માટે ડામે હાથ વાપરવાની સૂચના વગેરે ધણી બાબતનું સામ્ય છે. પણ આમાંથી ગ્રીસની અસરનું પરિણામ કેટલું છે અને કેટલું સમાન · વિકાસજન્ય છે એ નક્કી કરવું ઘણું કઠણ છે. એમ કીથ કબૂલ કરે છે. ત્રિધાતુવાદ ગ્રીસની અસરનું પરિણામ છે. એમ કદાચ ગ્રીસની વિદ્યાના પડિતા ધારે, પણુ આયુર્વેદના ત્રિધાતુવાદને સાંખ્યદર્શીનના ગુણત્રયવાદ સાથે નિકટ સંબંધ છે એ પ્રાચ્યવિદ્યાવિદ્યાને સુવિદિત છે.૨ ત્રિધાતુવાદને, ખાસ કરીને વાતદોષાના, ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે. વળી, જ્યાતિષવિદ્યાએ જેમ યવનેનું ઋણુ સ્વીકાર્યું છે. તેમ આયુર્વેદે કથાંય સ્વીકાયુ નથી. આયુર્વેદ ઉપર કંઈક અસર હોય તેા શસ્ત્રવિદ્યા ઉપર હાવાનેા સંભવ જોલી માને છે, પણ એની દલીલ નિર્ણાયક નથી. હલ કહે છેઃ તેમ ટીસિયાસ ( Klesias અને મેગેસ્થિતિ ( ઈ. સ. પૂર્વે ૩૦૦ ખીજી તરફથી ઈ. સ. પૂર્વે ૪૦૦ ) તેઓએ ઉત્તર ભારતમાં પાટલીપુત્રમાં વસ્યા હતા, છે. પણ હલ કહે છે મુસાફરી કરી હતી. મેગેસ્થેનિસ તા એટલે પરસ્પર વિદ્યાવિનિમયને સંભવ તેમ શબરછેઃ સિવાય માનવશરીરનું સાચુ જ્ઞાન મળી શકે નહિ અને મનુષ્યશરીરને અમુક રીતે શાંધીને અંદરના ભાગેા જોવાની સ્પષ્ટ સૂચના સુશ્રુતમાં છે અને ચરકમાંથી ૧. ઉપર પ્રાચીન ગ્રીક વૈદ્યક અને આયુર્વેદ વચ્ચે સામ્યના દાખલા આપ્યા છે તે જોલીના મેડિસિન’ પૂ, ૧૮-૧૯ માંથી લીધા છે, જે કીચે પણ હિસ્ટરી આક્ સંસ્કૃત લિટરેચર', પૃ. ૫૧૩માં એ પ્રમાણભૂત ગ્રન્થમાંથી ઉતાર્યા છે. ૨. જીએ કાથ, પૃ. ૫૧૪, ૩, ઉપર પૃ. ૩૦-૩૧. ૪. જુઓ હુલનું મેડિસિન ઇન એન્શ્યન્ટ ઈંડિયા ’, ૧૯૦૭, પૃ. ૩, અને આ બાબતમાં હુલના અનુમતિપૂર્વક ઉલ્લેખ કર્યા છે. પૃ. ૫૧૪
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy